Proud of Gujarat
INDIAFeaturedGujarat

વાગરાનાં બજારમાં માસ્ક વગર નીકળતા લોકો, જાણે કોરોનાનો ખતરો ટળી ગયો હોય.

Share

સરકાર દ્વારા અનલૉક 1 ની જાહેરાત સાથે સંપૂર્ણ છૂટછાટ આપવામાં આવી હતી. આ સાથે જ સામાજિક અંતર અને માસ્ક ફરજિયાત કરી દીધું હતું. તેમ છતાં પ્રજા બેદરકાર બની માસ્ક વગર માર્કેટમાં નીકળતા જોવા મળે છે. કોરોના ઝડપથી ફેલાય રહ્યો છે જેથી વારંવાર ચેતવણી આપવામાં આવી રહી છે છતાં પ્રજા ભયમુક્ત બની નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે. વાગરા બજારમાં ખરીદી કરવા માસ્ક વગર લોકો આવે છે અને સોશ્યલ ડિસ્ટન્સ પણ જાળવતા ન હોવાના દ્રશ્યો જોવા મળતા હોય છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર: ખરોડ પબ્લિક સ્કુલ ખાતે કરાઈ 11માં વાર્ષિક ઉત્સવની ઉજવણી

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકા સામે બિપિનચંદ્ર બાબુભાઇ જગદીશવાલાનાં આકરા પ્રહારો સામે નગરપાલિકા પ્રમુખ સુરભિબેન તમાકુવાળાએ બચાવ કર્યો.

ProudOfGujarat

અંકલેશ્વરના બાપુનગર ગાંધી માર્કેટ વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીના મામલે એક ઇસમની ધરપકડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!