Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

વાલિયા ગ્રામપંચાયતના સરપંચ તો દેશાડ ગામના વોર્ડ સભ્યની ચુંટણી તારીખ ૨૨ એપ્રિલના રોજ યોજાશે

Share

 

વાલિયા તાલુકાની બે ગ્રામપંચાયતોની ચુંટણીની તારીખ ચુંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી છે.વાલિયા ગ્રામપંચાયતના સરપંચ ગોરધનભાઈ વસાવા સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થયા બાદ વાલિયા ગામનું રાજકારણ ગરમાયું હતું અને સરપંચની જગ્યા ખાલી પડી હતી.જે અનુસંધાને વાલિયા ગ્રામપંચાયતના સરપંચ માટે ચુંટણી યોજાશે.ચુંટણીના કાર્યક્રમ પર નજર કરીએ તો તારીખ ૭ એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે,ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ ૧૦ એપ્રિલ જ્યારે ૨૨ એપ્રિલે મતદાન તો તારીખ ૨૪ એપ્રિલે મતગણતરી યોજાશે.આજ રીતે દેશાડ ગ્રામપંચાયતના વોર્ડ નંબર ૩નાં સબ્ય માટે પણ ચુંટણી યોજાશે.ચુંટણીની તારીખો જાહેર થતા જ વાલિયા ગ્રામપંચાયતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે

Advertisement

 


Share

Related posts

સુરતમાં કિમ ચાર રસ્તા પાસે લકઝરી બસ ચાલકે બ્રેક મારતાં એક સાથે 10 વાહનો અથડાયા

ProudOfGujarat

પાનોલી સૌ કોલોની વિસ્તાર માં ચાલતા જુગાર

ProudOfGujarat

લીંબડી દિગભવન રાજ મહેલમાં થયેલ ચોરીના ૬ આરોપીને પકડી પાડતી સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!