Proud of Gujarat
GujaratFeaturedINDIA

૯ આઇએએસ ઓફિસરોને વધારાના ચાર્જ સોંપાયાઃ ૯ ઓફિસરોની નિવૃતિ

Share

 

(કાર્તિક બાવીશી ) રાજયના ૯ આઈએએસ ઓફિસરોને વધારાના ચાર્જ સોંપાયા છે શ્રી જી.એચ.ખાનને સ્ટેટ રૂરલ હેલ્થ મીશનમાં પ્રોગ્રામ ઓફિસરને વધારાનો ચાર્જ સોંપ્યો છે શ્રી એસ.ડી.દેસાઈ (સુરેન્દ્રનગર)ને ડીઆરડીએના ડાયરેકટરને વધારાનો ચાર્જ સોંપાયો છેશ્રી બી.બી.પટેલ ગાંધીનગરને એડીશ્નલ કમિશ્નર- વુમન વેલફેરનો ચાર્જ સોંપ્યો છે. એચ. એલ. જોશી (સુરત) ને ડીઆરડીએ સુરતનો ચાર્જ સોપાંયો ડી.બી. વીઠલાણી (દેવભુમિ દ્વારકા-ખંભાળીયા) ને ડીઆરડીએ દેવભુમિ દ્વારકાનો ચાર્જ સોંપ્યો છે એચ.કે. વ્યાસ (દેવભુમિ દ્વારકા-ખંભાડીયા)ને ચીફ એકઝી.ઓફિસર, ખંભાળીયા એરીયા ડેવલપમેન્ટ ઓર્થોરીટીનો ચાર્જ સોંપ્યો છે. શ્રી એન.એફ. ચૌધરી (દાહોદ)ને ડીસ્ટ્રીકટ પ્લાનીંગ ઓફિસર- દાહોદનો ચાર્જ સોંપ્યો છે. શ્રી કે.એમ.જાની (વડોદરા)ને એડીશ્નલ કલેકટર (સિંચાઈ) વડોદરાનો ચાર્જ સોંપ્યો છે. જયારે શ્રી સી.એ.ગાંધી (જામનગર)ને ડેપ્યુટી કન્ટ્રોલર, સીવીલ ડીફેન્સ જામનગરનો ચાર્જ સોંપ્યો છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક રાજધાની એક્સપ્રેસની અડફેટે અજાણ્યા આધેડનું મોત…   

ProudOfGujarat

ભરૂચ : આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત “આયકોનિક વિક સમારોહ” ની ઉજવણી લીડ બેન્ક સેલ બેંક ઓફ બરોડા દ્વારા કરાઇ.

ProudOfGujarat

જિલ્લા પ્રશાસનના પ્રયત્નો થકી ભરૂચના ઝગડીયા તાલુકામાં પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં અંદાજિત ૧૪૦૦ જેટલી રેશનકીટનું વિતરણ કરાયુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!