Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝધડીયા : પુર ગ્રસ્ત ૩૨ ગ્રામજનો ને રેસ્ક્યુ થીસલામત રીતે બહાર કાઢનાર રાજપારડી પોલીસનું સન્માન

Share

ગુલામહુશેન ખત્રી રાજપારડી

તાજેતરમાં નર્મદા ડેમમાં થી છોડાયેલા પાણી થી નર્મદા માં પુરની સ્થિતિ સર્જાતા તા.૧૦-૯ ના રોજ ઝઘડીયા તાલુકાના જરસાડ ગામે પુરના પાણી ફરી વળ્યા હતા.ગ્રામજનો પુરમાં ફસાયા હોવ‍ાની જાણ થતાં રાજપારડી પીએસઆઇ જાદવ અને પોલીસ જવ‍ાનો તાબડતોડ અસરગ્રસ્ત સ્થળે પહોંચીને રેસ્ક્યુ કરીને ૩૨ જેટલા નાના મોટા ગ્રામજનો ને સલામત રીતે જીવના જોખમે બહાર કાઢ્યા હતા.પોલીસ ની આ કામગીરીની દેસ ભરના અખબારો અને ચેનલોએ નોંધ લીધી હતી.દરમિયાન આજરોજ વડોદરા મુકામે ભરુચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા અને વડોદરા વિભાગ પોલીસ મહા નિરિક્ષક અભય ચુડાસમા ની ઉપસ્થિતિ માં સન્માનિત કરીને પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યુ હતું.

Advertisement

Share

Related posts

સુરત : દારૂની હેરફેરમાં બુટલેગરો દ્વારા મહિલાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય તેવો બનાવ સામે આવ્યો છે.

ProudOfGujarat

અંકલેશ્વરમાં જૂના ઝઘડાની અદાવતમાં ચાર શખ્સોએ ભાઈઓ પર જીવલેણ હુમલો, લાકડી-પાઈપથી માર મારતા ઇજા

ProudOfGujarat

વડોદરાના આજવા નિમેટામાં આવેલા અતાપી ફન વોટર પાર્કના સંચાલકોની લાપરવાહીથી પાર્કમાં ફરવા આવેલા 12 વર્ષના બાળક નું અન્ડરગ્રાઉન્ડ ટાંકીના ખુલ્લા ઢાંકણ ને કારણે ટાંકીમાં પડી જવાથી, પાણીમાં ડુબવાથી કરુણ મોત નીપજ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!