Proud of Gujarat
GujaratFeatured

અંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ભરૂચ જિલ્લા દ્વારા આતંકવાદી ઘટના અંગે આવેદનપત્ર પાઠવાયું…

Share

અંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ભરૂચ જિલ્લા શાખા દ્વારા ભરૂચ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવીને પુલવામા જિલ્લાના અવંતિકાપુર ગામમાં CRPFના જવાનો ઉપર થયેલ હુમલાને વખોડી નાખ્યો હતો સાથે આ બનાવ અંગે પાકિસ્તાની જૈસ-એ-મોહમ્મદ દ્વારા આ હુમલો કરાતા પાકિસ્તાને પણ વખોડવામાં આવ્યું હતું. ઘટનામાં 44 જેટલા જવાનો શહીદ થયા આવી પરિસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ભરૂચ જિલ્લા દ્વારા આ બનાવ અંગે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી આવેદન પત્ર સંસ્થાના મહામંત્રી સેજલ દેસાઈની આગેવાનીમાં પાઠવવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ : નવેઠા ગામ પાસેથી પસાર થતાં રાજય ધોરીમાર્ગ પર ટાયર સળગાવવા અંગે અજાણ્યા વ્યક્તિઓ સામે ગુનો દાખલ.

ProudOfGujarat

રાજ્‍યપાલશ્રી ઓ.પી.કોહલીના સાંનિધ્‍યમાં ભરૂચમાં તપોવન સંસ્‍કાર કેન્‍દ્ર રજત જયંતિ મહોત્‍સવ તા.૦૮ માર્ચ – ૨૦૧૮ ગુરૂવારે પ્રારંભ

ProudOfGujarat

ઝધડિયા તાલુકાના ફુલવાડી ગામે રાત્રિના કંપની પરથી ઘરે જતા યુવાન ઉપર દીપડાએ હુમલો કર્યો હતો જેમાં યુવાનના પગના ભાગે ફેક્ચર થયું હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!