Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : નવેઠા ગામ પાસેથી પસાર થતાં રાજય ધોરીમાર્ગ પર ટાયર સળગાવવા અંગે અજાણ્યા વ્યક્તિઓ સામે ગુનો દાખલ.

Share

આજે તા.8/12/2020 નાં રોજ દહેજ તરફ જતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલ નવેઠા ગામ પાસે વહેલી સવારે ટાયર સળગાવવામાં આવ્યા હતા તેથી ટ્રાફિકમાં અડચણ ઊભો થયો હતો જેના પગલે ભરૂચ ગ્રામ્ય પોલિસે અજાણ્યા વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો હતો. આ અંગે ગ્રામ્ય પોલીસનાં જણાવ્યા અનુસાર આજે સવારે આશરે 6:30 વાગ્યાનાં અરસામાં દહેજ તરફ જતાં રાજય ધોરીમાર્ગ પર ટાયર સળગાવવામાં આવ્યા હતા જે અંગે અજાણ્યા વ્યક્તિ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તા. 8/12/2020 નાં રોજ ભારત બંધનાં અનુસંધાને અન્ય સ્થાનકોએ પણ ટાયર સળગાવવાનાં બનાવો બન્યા છે જોકે અન્ય સ્થાનકો ટાયરો સળગાવવા અંગે ગુનો નોંધાયો નથી.

Advertisement

Share

Related posts

રાજપીપલા : સંતોષ ચાર રસ્તાની ટ્રાફિક પોલીસ શોભાના ગાંઠિયા સમાન : આડેધડ વાહનો પાર્કિંગ કરી લોકો પરેશાન કરતાં ખાનગી વાહન ચાલકો..!

ProudOfGujarat

અંકલેશ્વરના ચૌટા બજાર વિસ્તારમાં આડેધડ પાર્કિંગ કરતા વાહનચાલકો થી સ્થાનિકોના પરેશાન, પોતાનું વાહન દૂર મુકવા કરી વિનંતી..

ProudOfGujarat

નર્મદા જિલ્લા પોલીસે રાજપીપળા સફેદ ટાવર પાસે માસ્ક વગર અને સ્પીડમાં વાહન લઈને ફરતા લોકોની સામે પોલીસે લાલ આંખ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!