Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : નવેઠા ગામ પાસેથી પસાર થતાં રાજય ધોરીમાર્ગ પર ટાયર સળગાવવા અંગે અજાણ્યા વ્યક્તિઓ સામે ગુનો દાખલ.

Share

આજે તા.8/12/2020 નાં રોજ દહેજ તરફ જતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલ નવેઠા ગામ પાસે વહેલી સવારે ટાયર સળગાવવામાં આવ્યા હતા તેથી ટ્રાફિકમાં અડચણ ઊભો થયો હતો જેના પગલે ભરૂચ ગ્રામ્ય પોલિસે અજાણ્યા વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો હતો. આ અંગે ગ્રામ્ય પોલીસનાં જણાવ્યા અનુસાર આજે સવારે આશરે 6:30 વાગ્યાનાં અરસામાં દહેજ તરફ જતાં રાજય ધોરીમાર્ગ પર ટાયર સળગાવવામાં આવ્યા હતા જે અંગે અજાણ્યા વ્યક્તિ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તા. 8/12/2020 નાં રોજ ભારત બંધનાં અનુસંધાને અન્ય સ્થાનકોએ પણ ટાયર સળગાવવાનાં બનાવો બન્યા છે જોકે અન્ય સ્થાનકો ટાયરો સળગાવવા અંગે ગુનો નોંધાયો નથી.

Advertisement

Share

Related posts

ભરૂચ : આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે ડૉ.બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે સેમિનાર યોજાયો.

ProudOfGujarat

ઝઘડીયા : ગોવાલી ગામે ફાર્મ હાઉસના માલિકને માર મારી ધમકી આપતા ત્રણ ઇસમો સામે ફરિયાદ.

ProudOfGujarat

નવસારી ખાતે દક્ષિણ ગુજરાતના છ જિલ્લાના અધિકારી કર્મચારીઓનો મતદાર યાદી અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!