Proud of Gujarat
GujaratFeaturedINDIA

જય માંગલ માં ઘામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તળાજા મા આવેદનપત્ર આપાયુ

Share

કિશન સોલંકી (ભાવનગર)
જય માંગલ મા ઘામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફેસબુક પર માંગલ માતા વિશે અભદ્ર ટીપ્પણી કરનાર શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવા તળાજા મામલતદાર આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી તેમજ આ બાબતે જો સાત દિવસમાં જો કોઈ પગલા ભરવામાં નહિ આવે તો સંસ્થા અને ભાવિકો ભક્તો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી પણ ઉચ્ચારી છે

Advertisement

Share

Related posts

આણંદ પાસેના વલાસણ ગામમાં જુગાર રમતા 8 ઇસમો પકડાયા

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલ ખરોડ ચોકડી પર બે હાયવા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બંને ચાલકોનો આબાદ બચાવ થયો હતો.

ProudOfGujarat

પાકિસ્તાનમાં મંદિરમાં તોડફોડ મામલે ભારતે કડક વલણ અપનાવ્યું : 24 કલાક બાદ ઈમરાન ખાને ‘મૌન તોડ્યું’..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!