Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

અસ્મિતા રક્ષણ આંદોલન, ભરૂચ માં ક્ષત્રિય સમાજ ની મહિલાઓ ઉતરી પ્રતીક ઉપવાસ પર, કહ્યું રૂપાલા હટાવો સ્વમાન બચાવો

Share

અસ્મિતા રક્ષણ આંદોલન, ભરૂચ માં ક્ષત્રિય સમાજ ની મહિલાઓ ઉતરી પ્રતીક ઉપવાસ પર, કહ્યું રૂપાલા હટાવો સ્વમાન બચાવો

-રાવણ ના લીધે લંકા નો નાશ થયો એ રીતે રૂપાલા ના લીધે ભાજપ નો નાશ થવા જઈ રહ્યો છૅ, ક્ષત્રરાણી

Advertisement

હાલ લોકસભા ચૂંટણી નો માહોલ જામ્યો છૅ, ગુજરાત ભર માં રાજકીય મહિલા તેની ચરમસીમા એ છૅ, તે બધા વચ્ચે રાજપૂત સમાજ પર ટિપ્પણી કરનાર રાજકોટ લોકસભા બેઠક ના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે રાજપૂત સમાજે બાયો ચઢાવી છૅ,

આજ રોજ ભરૂચ ના રાજપૂત છાત્રાલય ખાતે રૂપાલા ના વિરોધ માં ક્ષત્રિય સમાજ ની બહેનો એ પોતાના પ્રતીક ઉપવાસ ની શરૂઆત કરી હતી, રૂપાલા હટાવો,સ્વમાન બચાઑ ના સૂત્ર સાથે અસ્મિતા રક્ષણ આંદોલન થકી રાજપૂત મહિલાઓએ પ્રતીક ઉપવાસ શરૂ કર્યા હતા,

પ્રતીક ઉપવાસ પર બેસેલ રાજપૂત મહિલાઓ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે આગામી ચૂંટણી ના મતદાન સુધી તેઓ દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવનાર છૅ,સાથે જ તેઓએ જણાવ્યું હતું કે જેમ રાવણના લીધે લંકા નો નાશ થયો તેમ રૂપાલા ના લીધે ભાજપ નો નાશ થવા જઈ રહ્યો છૅ તેમ જણાવ્યું હ


Share

Related posts

ભરૂચના નેત્રંગના મોરિયાણા ગામની નવરંગ વિદ્યા મંદિર શાળાનો સ્લેબ તૂટતા 8 વિદ્યાર્થીનીઓ ઇજાગ્રસ્ત

ProudOfGujarat

ભરૂચમાં સૈયદના મૌલાના મુફદ્દલ સૈફઉદીન સાહેબનું ભવ્ય સ્વાગત, વોહરા સમાજમાં ઉત્સાહનો માહોલ

ProudOfGujarat

૫૦૦ ગ્રામ ચા ખરીદવા ઓનલાઈન ઓર્ડર આપ્યો અને ખાતામાંથી ૨૦ હજાર ઉપડી ગયા, અંકલેશ્વર ના યુવાન સાથે છેતરપિંડીની ઘટના બની

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!