Proud of Gujarat
GujaratFeaturedHealthINDIA

આયુષયમાન યોજના અંગે નગરપાલિકા માહિતી આપશે ….

Share

 

પ્રધાનમંત્રી આયુષયમાન યોજના અંગે ભરૂચ નગરપાલિકા ખાતે આ યોજનાના લાભાર્થીઓને માહિતી આપવા ખાસ આયોજન કરવામાં આવ્યું છે .નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાલાના જણાવ્યા મુજબ તા .૧૪,૧૫,૧૬ ફેબ્રુઆરી ના રોજ પ્રધાનમંત્રી આયુષ્માન યોજના અંગે નગરપાલિકા ખાતે માહિતી આપવામાં આવશે .

Advertisement

સવારે ૧૦ થી ૫ વાગ્યા સુધી માહિતી આપશે .

માહિતી લેનાર કુટુંબનું રેશનકાર્ડ તેમજ રેસનકાર્ડમાં નોંધાયેલ દરેક સભ્યોના આધારકાર્ડ સાથે રૂબરૂ આવવાનું રહેશે એમ નગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું


Share

Related posts

ભગવાન દ્વારકાધીશજી ના મંદિર પર ધ્વજા રોહણ પ્રસંગ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા યોજાયો

ProudOfGujarat

૨૨-ભરૂચ સંસદીય મત વિભાગમાંથી લોકસભાના સભ્‍યની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો જોગ…

ProudOfGujarat

ભરૂચ પંથકમાં ગુરૂપુર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!