Proud of Gujarat
GujaratFeaturedHealthINDIA

આયુષયમાન યોજના અંગે નગરપાલિકા માહિતી આપશે ….

Share

 

પ્રધાનમંત્રી આયુષયમાન યોજના અંગે ભરૂચ નગરપાલિકા ખાતે આ યોજનાના લાભાર્થીઓને માહિતી આપવા ખાસ આયોજન કરવામાં આવ્યું છે .નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાલાના જણાવ્યા મુજબ તા .૧૪,૧૫,૧૬ ફેબ્રુઆરી ના રોજ પ્રધાનમંત્રી આયુષ્માન યોજના અંગે નગરપાલિકા ખાતે માહિતી આપવામાં આવશે .

Advertisement

સવારે ૧૦ થી ૫ વાગ્યા સુધી માહિતી આપશે .

માહિતી લેનાર કુટુંબનું રેશનકાર્ડ તેમજ રેસનકાર્ડમાં નોંધાયેલ દરેક સભ્યોના આધારકાર્ડ સાથે રૂબરૂ આવવાનું રહેશે એમ નગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું


Share

Related posts

પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગોધરા અને મોરવા હડફ વિધાનસભાના નવ નિયુક્ત સંગઠનમંત્રીઓનો સન્માન સમારોહ યોજાયો.

ProudOfGujarat

ભરૂચમાં આજરોજ બપોર બાદ CAA ના સમર્થનમાં જિલ્લા યુવા ભાજપા દ્વારા તિરંગા બાઈક રેલીનું આયોજન હાથ ધરાયું હતું.

ProudOfGujarat

ભરૂચ : પૂર્વ પટ્ટીના કોંગ્રેસના આગેવાન અને કામદાર નેતા મહેશભાઈ પરમાર 300 જેટલા સમર્થકો સાથે ભાજપમાં જોડાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!