Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા આરતી ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાં એક કામદારનું મોત, મૃતકના પરિવારજનો રોષે ભરાયા…

Share

મળતી માહિતી અનુસાર ઝઘડિયા જીએડીસી માં આવેલ આરતી ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાં 32 વર્ષીય યુવાન કૃષ્ણ પાંડે પાછલા કેટલાક વર્ષોથી કંપનીમાં કામ કરી રહ્યા હતા ત્યારે આજરોજ કંપનીમાં ઝેરી ગેસ લાગવાના કારણે મૃત્યુ થયું હોય એવું જાણવા મળ્યું હતું ત્યારે કંપનીના અધિકારીઓએ આ મોતને એટેક જણાવી મામલાના રફા દફા કરવા માટે ની પણ કોશિશ કરવામાં આવી હતી ત્યારે કેટલાક કામદાર સમાજના આગેવાનો તથા જાગૃત યુવાનો દ્વારા મૃતકના પરિવારજનોને ન્યાય અપાવવા માટે સમગ્ર લોકો અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ભેગા થયા હતા, ત્યારે ઉલ્લેખનીય છે કે કંપની દ્વારા કોઈપણ પ્રકારની પોલીસ કે કંપની ઇન્સ્પેક્ટર ને જાણ કરવામાં આવી ન હતી, હાલ મૃતકના પરિવારજનો જ્યાં સુધી અમને વળતર ચૂકવવામાં નહિં આવે ત્યાં સુધી ડેડ બોડીની અહીંયાથી ઉઠાવતો નહીં તેવી પણ કંપનીના અધિકારીઓને ચીમકી આપી હતી..

Advertisement

Share

Related posts

સુરતના રિંગ રોડ વિસ્તારમાં ઉમરવાળામાં કીરણ હાઉસ કોમ્પ્લેક્ષનાં ગ્રાઉન્ડ ફલોરમાં આગ લાગતા નાશભાગ મચી જવા પામી હતી.

ProudOfGujarat

પંચમહાલ જીલ્લા કોંગ્રેસ દ્વારા ગોધરામાં માસ્કનુ વિતરણ કરવામા આવ્યુ

ProudOfGujarat

કરજણ તાલુકા અને શહેર ભાજપા દ્વારા પંજાબમાં પી.એમ મોદીની સુરક્ષાની બેદરકારીના વિરોધમાં ધરણા યોજી પ્રદર્શન કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!