Proud of Gujarat
GujaratFeaturedINDIA

સાર્વજનિક સુઝાવ સંગ્રહ અભિયાન રથ ભરુચ જિલ્લામાં પ્રવેશ્યો

Share

આજે સવારના સમયે શ્રવણ ચોકડી વિસ્તારમાંથી સાર્વજનિક સુઝાવ સંગ્રહ અભિયાન અંગેનો રથ  ભરૂચ નગરમાં પ્રવેશ્યો હતો.

આ રથમાં વડાપ્રધાન મોદીની મન કી બાત અને અન્ય યોજનાઓને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રથ શ્રવણ ચોકડી, માતરિયા તળાવ અને શક્તિનાથ થઇ પાંચબત્તી ,વેજલપુર, ચાર રસ્તા, દરવાજા, કોઠી, એદ્રુસ રોડ, સોનેરી મહેલ, પાંચબત્તી, સ્ટેશન થઇ કસક, તુલસીધામઅને ઝાડેશ્વર સુધી પહોંચનાર છે.

Advertisement

આ રથનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.


Share

Related posts

ભરૂચ માં અમિત શાહ ની સભાં પૂર્વે કોંગ્રેસ અગ્રણી અને રાજપૂત યુવાનોની અટકાયત નો મામલો ચીફ ચૂંટણી કમિશનર સુધી પહોંચ્યો

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે અંજલી કોમ્પ્લેક્ષ પાસે ખુલ્લી જગ્યામાં ઈંગ્લીશ દારૂનો ધંધો કરતા ત્રણ શખ્સોને ૪૮ હજારના દારૂના જથ્થા સાથે ઝડપી પાડયા હતા.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં કોરોના વિસ્ફોટ : એક જ દિવસમાં કુલ ૪૭ પોઝિટિવ કેસ આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!