Proud of Gujarat
GujaratFeaturedINDIA

સાર્વજનિક સુઝાવ સંગ્રહ અભિયાન રથ ભરુચ જિલ્લામાં પ્રવેશ્યો

Share

આજે સવારના સમયે શ્રવણ ચોકડી વિસ્તારમાંથી સાર્વજનિક સુઝાવ સંગ્રહ અભિયાન અંગેનો રથ  ભરૂચ નગરમાં પ્રવેશ્યો હતો.

આ રથમાં વડાપ્રધાન મોદીની મન કી બાત અને અન્ય યોજનાઓને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રથ શ્રવણ ચોકડી, માતરિયા તળાવ અને શક્તિનાથ થઇ પાંચબત્તી ,વેજલપુર, ચાર રસ્તા, દરવાજા, કોઠી, એદ્રુસ રોડ, સોનેરી મહેલ, પાંચબત્તી, સ્ટેશન થઇ કસક, તુલસીધામઅને ઝાડેશ્વર સુધી પહોંચનાર છે.

Advertisement

આ રથનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.


Share

Related posts

પોરબંદર રેલવે સ્ટેશન પર અસુવિધાઓથી યાત્રિકો પરેશાન : કોંગ્રેસની કેન્દ્રીય મંત્રીને રજૂઆત

ProudOfGujarat

ભરૂચ વિધાનસભા યુવક કોંગ્રેસના પ્રમુખ તરીકે નિખિલ શાહની નિમણુંક કરાઈ, સમર્થકોમાં ઉત્સાહનો માહોલ

ProudOfGujarat

ભરૂચ : મોંધવારીનાં સમયમાં સુન્ની મુસ્લિમ કમિટી દ્વારા ગરીબ પરિવારની દીકરીનાં કર્યા લગ્ન…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!