Proud of Gujarat
Uncategorized

નડિયાદનાં ઈન્દુલાલ યાજ્ઞિકની 130 મી જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ.

Share

મહાગુજરાત આંદોલનના પ્રણેતા આદરણીય ઈન્દુલાલ યાજ્ઞિકની 130 મી જન્મ જયંતી નિમિત્તે આજરોજ ભારતીય જનતા પાર્ટી નડિયાદ શહેર દ્વારા સંતરામ મંદિર પાસે આવેલ તેમની પ્રતિમા ખાતે પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

આ પ્રસંગે મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, જિલ્લા મહામંત્રી વિકાસભાઈ શાહ, નગરપાલિકાના પ્રમુખ રંજનબેન વાઘેલા, નગરપાલિકા કારોબારી ચેરમેન મનનભાઈ રાવ, નગરપાલિકા સભ્યો, મહિલા મોરચાના હોદ્દેદારો, યુવા મોરચાના હોદ્દેદારો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

9 Things You Need to Know Before Visiting Venice, Italy

admin

નર્મદા મૈયા બ્રિજ પરથી યુવતીના મોતની છલાંગ – રાહદારીઓ અને સામાજિક કાર્યકર દ્વારા બચાવ

ProudOfGujarat

પ્રખ્યાત અભિનેતા સંજય મિશ્રા હવે ઘાશીરામ કોટવાલના નવા હિન્દી સંસ્કરણમાં નાના ફડણવીસની શક્તિશાળી ભૂમિકામાં જોવા મળશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!