Proud of Gujarat
Uncategorized

નડિયાદનાં ઈન્દુલાલ યાજ્ઞિકની 130 મી જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ.

Share

મહાગુજરાત આંદોલનના પ્રણેતા આદરણીય ઈન્દુલાલ યાજ્ઞિકની 130 મી જન્મ જયંતી નિમિત્તે આજરોજ ભારતીય જનતા પાર્ટી નડિયાદ શહેર દ્વારા સંતરામ મંદિર પાસે આવેલ તેમની પ્રતિમા ખાતે પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

આ પ્રસંગે મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, જિલ્લા મહામંત્રી વિકાસભાઈ શાહ, નગરપાલિકાના પ્રમુખ રંજનબેન વાઘેલા, નગરપાલિકા કારોબારી ચેરમેન મનનભાઈ રાવ, નગરપાલિકા સભ્યો, મહિલા મોરચાના હોદ્દેદારો, યુવા મોરચાના હોદ્દેદારો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

સિદ્ધિ પ્રાપ્ત કરતી વોરાસમની ગામની કિશોરી… જાણો વધુ…

ProudOfGujarat

અંકલેશ્વર ના અંદાડા ખાતે વડોદરા આર આર સેલ ની ટીમે બુટલેગરો ને ત્યાં રેડ કરતા હજારો ના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. હતો……

ProudOfGujarat

આર.ટી.ઓ કચેરી ખાતે કર્મચારી ઓની લાલયાવાડી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!