Proud of Gujarat
Uncategorized

નડિયાદનાં ઈન્દુલાલ યાજ્ઞિકની 130 મી જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ.

Share

મહાગુજરાત આંદોલનના પ્રણેતા આદરણીય ઈન્દુલાલ યાજ્ઞિકની 130 મી જન્મ જયંતી નિમિત્તે આજરોજ ભારતીય જનતા પાર્ટી નડિયાદ શહેર દ્વારા સંતરામ મંદિર પાસે આવેલ તેમની પ્રતિમા ખાતે પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

આ પ્રસંગે મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, જિલ્લા મહામંત્રી વિકાસભાઈ શાહ, નગરપાલિકાના પ્રમુખ રંજનબેન વાઘેલા, નગરપાલિકા કારોબારી ચેરમેન મનનભાઈ રાવ, નગરપાલિકા સભ્યો, મહિલા મોરચાના હોદ્દેદારો, યુવા મોરચાના હોદ્દેદારો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

નાંદોદના બીડ પાસે વડોદરા તરફથી આવતા દંપત્તિનું અકસ્માત:પતિનું ઘટનાસ્થળે મોત

ProudOfGujarat

સ્ટેશન રોડ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તથા નગરપાલિકાની સંયુક્ત કાર્યવાહી, વાસી ખોરાકનો નાશ

ProudOfGujarat

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી: જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની મતગણતરી સ્થળ પર તૈયારીઓ પૂર્ણ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!