Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : એન.એસ.એસ વિભાગ દ્વારા નરસિંહ અવતારનું નાટક યોજાયુ.

Share

ગોધરાના કલા ક્ષેત્રે યોગદાન આપનારા નારી રત્નોનું સન્માન સંસ્કાર ભારતી દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે નવોદિત કલાકારો દ્વારા રચનાઓ રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત એનએસએસના વિદ્યાર્થીઓ દ્વારા નરસિંહ ભગવાન અવતારનું નાટક પણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ડીઈઓ પંચાલ આદરણીય પરિમલ પાઠક, અરવિંદ સિસોદિયા, કુમાર જૈમિની શાસ્ત્રી, કેતનભાઇ ખંભોળજા ઉપરાંત વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન ગોપાલભાઈ પટેલ દ્વારા થયું હતું તેમજ સંયોજન ડો રૂપેશ નાકરે કર્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન ડો કુમાર જૈમિની શાસ્ત્રી કર્યું હતું.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં ચિત્રકારે કોરોના વાયરસથી બચવા માટેના ઉપાયો ચિત્રકલા દ્વારા પ્રજાજનો સમક્ષ મુકયા.

ProudOfGujarat

વાગરામાં અંભેર ગામ પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 3 ઇસમો ઝડપાયા

ProudOfGujarat

ટ્રેનમાં ચઢતી વેળાં મહિલાના પર્સમાંથી નાનુ પાકીટ ચોરી ગઠીયો ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!