Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : એન.એસ.એસ વિભાગ દ્વારા નરસિંહ અવતારનું નાટક યોજાયુ.

Share

ગોધરાના કલા ક્ષેત્રે યોગદાન આપનારા નારી રત્નોનું સન્માન સંસ્કાર ભારતી દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે નવોદિત કલાકારો દ્વારા રચનાઓ રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત એનએસએસના વિદ્યાર્થીઓ દ્વારા નરસિંહ ભગવાન અવતારનું નાટક પણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ડીઈઓ પંચાલ આદરણીય પરિમલ પાઠક, અરવિંદ સિસોદિયા, કુમાર જૈમિની શાસ્ત્રી, કેતનભાઇ ખંભોળજા ઉપરાંત વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન ગોપાલભાઈ પટેલ દ્વારા થયું હતું તેમજ સંયોજન ડો રૂપેશ નાકરે કર્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન ડો કુમાર જૈમિની શાસ્ત્રી કર્યું હતું.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ખોટા આદિજાતિ પ્રમાણપત્રોના મુદ્દે ભરૂચના સાંસદે જનજાતિય આયોગના અધ્યક્ષને પત્ર લખ્યો

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં કોરોનાનાં કેસો વધતા ગુજરાત – મહારાષ્ટ્રની બોર્ડર ધનશેરા ચેકપોસ્ટ ઉપર આરોગ્ય વિભાગનું સઘન ચેકીંગ.

ProudOfGujarat

ઝઘડિયા : ઉમલ્લા નજીક અજાણ્યા વાહને મહિલાને અડફેટમાં લેતા સારવાર દરમિયાન મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!