Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડૂતોને આઠ કલાક વીજળી મળી રહે તે માટે ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ દ્વારા DGVCL ના અધિકક્ષકને રજુઆત કરાઇ …!!

Share

ભરૂચ જિલ્લાના નવ તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી કરતા ખેડૂતોને પૂરતી વિજળી ન મળતા ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે, ખેડૂતને ખેતરમાં વિજળીના અભાવના કારણે ખેતરમાં પાણી પહોંચાડવું સહિતની બાબતોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.

આજરોજ ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ દ્વારા ભરૂચના મકતમપુર DGVCL ની કચેરી ખાતે અધિકક્ષકને ખેડૂત આગેવાનો દ્વારા દ્વારા જિલ્લાના ખેડૂતોને આઠ કલાક વીજળી મળી રહે તે અંગેની લેખીતમાં રજુઆત કરવામાં આવી હતી, આ પ્રસંગે જિલ્લા ખેડૂત સમાજના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

હારુન પટેલ : ભરૂચ

Advertisement

Share

Related posts

રાજસ્થાનમાં ગેંગવોર : હોસ્પિટલમાં ધોળા દિવસે ફાયરિંગ થતાં બે મહિલાઓ ઘાયલ

ProudOfGujarat

ઝાડેશ્વર તવરા વચ્ચે બનતાં ચારમાર્ગીય રોડના પુરાણમાં રેતીની ચારણનો કચરો નખાતો હોવાનો આક્ષેપ

ProudOfGujarat

માંગરોળ : HHMC એડયુ કેમ્પસમાં પ્રી કમેન્સમેન્ટ મિટ ‘આરંભ’ યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!