Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડૂતોને આઠ કલાક વીજળી મળી રહે તે માટે ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ દ્વારા DGVCL ના અધિકક્ષકને રજુઆત કરાઇ …!!

Share

ભરૂચ જિલ્લાના નવ તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી કરતા ખેડૂતોને પૂરતી વિજળી ન મળતા ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે, ખેડૂતને ખેતરમાં વિજળીના અભાવના કારણે ખેતરમાં પાણી પહોંચાડવું સહિતની બાબતોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.

આજરોજ ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ દ્વારા ભરૂચના મકતમપુર DGVCL ની કચેરી ખાતે અધિકક્ષકને ખેડૂત આગેવાનો દ્વારા દ્વારા જિલ્લાના ખેડૂતોને આઠ કલાક વીજળી મળી રહે તે અંગેની લેખીતમાં રજુઆત કરવામાં આવી હતી, આ પ્રસંગે જિલ્લા ખેડૂત સમાજના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

હારુન પટેલ : ભરૂચ

Advertisement

Share

Related posts

સુરત મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં અન્ય માધ્યમની જેમ ઉર્દુ માધ્યમમાં ધોરણ 11-12 ના વર્ગ શરૂ કરવા માઈનોરિટી અધિકાર સમિતિની માંગણી.

ProudOfGujarat

અંકલેશ્વરમાં યુવતીની હત્યા કરી તળાવમાં નાંખી દેવાના ખૂની ખેલનો મામલો, પોલીસે આરોપીઓની કરી ધરપકડ

ProudOfGujarat

રાજકોટમાં વેપારી પાસેથી મળી 500 ની 31 નકલી નોટ, બેન્ક મેનેજરે નોંધાવી પોલીસ ફરિયાદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!