Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડૂતોને આઠ કલાક વીજળી મળી રહે તે માટે ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ દ્વારા DGVCL ના અધિકક્ષકને રજુઆત કરાઇ …!!

Share

ભરૂચ જિલ્લાના નવ તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી કરતા ખેડૂતોને પૂરતી વિજળી ન મળતા ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે, ખેડૂતને ખેતરમાં વિજળીના અભાવના કારણે ખેતરમાં પાણી પહોંચાડવું સહિતની બાબતોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.

આજરોજ ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ દ્વારા ભરૂચના મકતમપુર DGVCL ની કચેરી ખાતે અધિકક્ષકને ખેડૂત આગેવાનો દ્વારા દ્વારા જિલ્લાના ખેડૂતોને આઠ કલાક વીજળી મળી રહે તે અંગેની લેખીતમાં રજુઆત કરવામાં આવી હતી, આ પ્રસંગે જિલ્લા ખેડૂત સમાજના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

હારુન પટેલ : ભરૂચ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર, રાજપીપલા રોડની કામગીરી શરૂ કરવામાં વિલંબ : જનતાને નવા વર્ષની ભેટનાં રૂપે માર્ગની બંધ પડેલી કામગીરી શરૂ કરાશે ખરી ?

ProudOfGujarat

ભરૂચ : હજરત ખ્વાજા ગરીબ નવાઝની છઠ્ઠી શરીફની સાંસરોદ દરગાહ શરીફ ખાતે શાનદાર ઉજવણી કરાઇ હતી.

ProudOfGujarat

કાલોલ તાલુકાના નાની શામળદેવી ગામે યુવાનો દ્વારા ચૂંટણીના દારુનો બહિષ્કાર કરવામાં આવ્યો.ન હમ પીયેગે ન પીને દેગે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!