Proud of Gujarat
FeaturedGujarat

કાલોલ તાલુકાના નાની શામળદેવી ગામે યુવાનો દ્વારા ચૂંટણીના દારુનો બહિષ્કાર કરવામાં આવ્યો.ન હમ પીયેગે ન પીને દેગે…

Share

પંચમહાલ રાજુ સોલંકી

કાલોલ તાલુકાના નાની શામળદેવી ગામે ગામના લોકો સાથે યુવાનો દ્વારા ચૂંટણીના દારુનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. દારુની બોટલ વિના પણ મત કરી શકાય છે તે નાની શામળ દેવી ના યુવાનોએ સાબીત કરાવી બતાવીશુ તેવું ગામના લોકોએ તેમજ યુવાનોએ જણાવ્યું હતું તથા દારુ આવશે તો ચુટણીનો બહીષ્કાર કરવામા આવશે તેવા સુત્રોચાર કરવામા આવ્યા હતા.

Advertisement


Share

Related posts

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે શ્યોરિટી ઈન્શ્યોરન્સ સોલ્યુશનની રજૂઆત કરી: માળખાકીય વૃદ્ધિ માટે મજબૂત જોખમ વ્યવસ્થાપન ઉકેલ

ProudOfGujarat

ભરૂચની શ્રવણ શાળામાં કલા વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચમાં કોવિડ 19 નાં સેન્ટરો બનાવવા માટે અંકલેશ્વર-હાંસોટના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ અને ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઇ વસાવાને લેખિત રજુઆત કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!