Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજકોટ : પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ.

Share

તારીખ ૨૧ મે ના રોજ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ૨૧ મી સદીના સ્વપ્નદ્રષ્ટાંત રાજીવ ગાંધીની પુણ્યતિથીએ તેમની પ્રતિમાને ફૂલહાર અને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. આ તકે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, મનપાના વિપક્ષ નેતા લાભુબેન સોરાણી, પ્રદેશ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા, મહામંત્રી અશોકભાઇ ડાંગર, દિનેશભાઈ મકવાણા, ચેરમેનો, મનીષાવાળા નરેશભાઈ સાગઠીયા વોર્ડ પ્રમુખ જગદીશભાઈ ડોડીયા, વાસુભાઇ, પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામ સિંહ જાડેજા તેમજ આગેવાનો તથા કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટ સહિતના આગેવાનો કોંગ્રેસ સમિતિના નેતાઓ તથા ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચના રતન તળાવનું પાલિકાએ જતન નહિં કરતાં પતન

ProudOfGujarat

અંકલેશ્વર : જીનવાલા હાઈસ્કૂલનું ઓ.એન.જી.સી દ્વારા ૫૦ લાખના ખર્ચે રીનોવેશન કરી ઉદ્ધાટન કરાયું.

ProudOfGujarat

ભરૂચ જુવેનાઈલ હોમ ખાતેથી ૨ બાળકો ગુમ થયા.જાણો ક્યાં અને કેવી રીતે ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!