Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ કેનાલના પાણીમાં છોડાતુ દુષિત મિક્ષ પાણી પીતા પશુઓના આરોગ્ય પર ખતરો?

Share

ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ કેનાલમાં આજે કોઇ કંપની દ્વારા છોડાયેલ કેમિકલ યુક્ત દુષિત પાણીથી કેનાલના પાણીમાં સફેદ ફીણ ઉત્પન્ન થતું નજરે પડ્યુ હતું. આ દુષિત પાણી કેનાલના પાણી સાથે ભેગુ થઇને તેને પણ દુષિત બનાવી રહ્યું હતું. આશ્ચર્યની વાત છે કે આ દુષિત પાણી કેટલાક પાલતુ પશુઓ પી રહ્યા હતા. કેમિકલ યુક્ત દુષિત પાણી પીતા આ પશુઓના આરોગ્યનું શું? જીઆઇડીસીનું જવાબદાર તંત્ર આ બાબતે કેમ કંઇ કરતું નથી? એને લઇને વિવિધ સવાલો ઉઠી રહ્યા છે. ઝઘડિયા જીઆઇડીસીમાં જાહેરમાં પ્રદુષણના રુપે કેમિકલ યુક્ત દુષિત પાણી છોડવાની ઘટનાઓ જાણે હવે રોજિંદી બની ગઇ છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

રાજપીપલાની સ્કૂલોમાં બાળકોને રસીકરણ અંગે જિલ્લા મહિલા મોરચા ભાજપાની બહેનો દ્વારા માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેં હું ચોકીદારના સૂત્રને ખરા અર્થમાં સાબિત કરી આપતાં સંસ્કારદીપ વિદ્યાલયના વાલીઓ…

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના ગોવાલી નજીક બસ અને મોટરસાયકલ વચ્ચેના અકસ્માતમાં મોટરસાયકલ સવાર બે ઇસમોના ઘટના સ્થળે મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!