Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુરના પાવીજેતપુર તાલુકાના સટુન ગામના ખેડૂતો અને ગામના આગેવાનો દ્વારા નિવાસી અધિક કલેકટરને આવેદનપત્ર પાઠવાયું.

Share

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના સટુન ગામના ખેડૂતો અને ગામના આગેવાનો દ્વારા નિવાસી અધિક કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું, આવેદનપત્રમાં જણાવેલ હતું કે છેલ્લા અઢી વરસથી ગામ લોકોની જમીન જે સરકારી તંત્ર એ હડફ કરી છે અને એ જમીન લઈ લીધી છે જેના ઉપર સરકારી સ્કૂલ અને પોલીસ સ્ટેશનનું બાંધકામ થયું છે ખરેખર આ જમીન ગામના વડીલો પાર્જિત બાપ દાદાઓની છે જેમાં ગામ લોકો માલકી હક આજે પણ ધરાવે છે જેની મહેસુલ જમીન પર આજે પણ ગામ લોકો ભરે છે તેવું આવેદન પત્રમાં જણાવેલ હતું, ત્યારે ગામલોકો દ્વારા સૂત્રોચ્ચાર કરી નિવાસી અધિક કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

રેહાન પટેલ, છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની ઔદ્યોગિક વસાહતની કંપની દ્વારા પ્રદૂષિત પાણી વરસાદી કાંસમાં નિકાલ કરતા જીપીસીબી એ કાર્યવાહી કરી

ProudOfGujarat

વિરમગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગાંઘી હોસ્પિટલમાં સારવાર ને લઇને ડો.શેખ ની બેદરકારી નો મામલે, બેદરકારી દાખવનાર ડોકટર ની મહિસાગર જિલ્લામા બદલી કરાઇ.. અગાઉ 2 મહિના થી વઘુ સમય દરમ્યાન લીંમડી ના રાણાગઢ મા ડેપ્યુટેશન માટે મૂકાયા હતા.

ProudOfGujarat

નડિયાદમાં વાતાવરણમાં આવ્યો પલટો, ખેડૂતોની ચિંતા વધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!