Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : ચુડા તાલુકાના દરોદ ગામ ખાતે મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિનુ મોત નિપજ્યું.

Share

સુરેન્દ્રનગરના ચૂડા તાલુકાના દરોદ ગામ ખાતે મોડી રાત્રે દેવી પુજકનુ મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિ ધટના સ્થળે મોત નિપજ્યું હતું. જોકે સરકાર દ્વારા કાચા મકાનો નવુ ચણતર કામ કરી પાકુ બનાવવા માટે કેટલી બધી યોજનાઓ આવતી હોય છે પરંતુ ધણા બધા ગામના ગરીબ પરિવાર સુધી આ યોજનાઓ પહોચતી ન હોય ત્યારે આવા પરિવારોને આવા અકસ્માતોનો શિકાર બનવું પડે છે જો સરકાર દ્વારા આ રાહુલભાઈ રુપાભાઈ દેવીપુજકના પરિવારને સહાય ચૂકવવા માટે દરોદ ગામના સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

વિધવા હિન્દુ પુત્રવધુનો મુસ્લિમ સસરો શારીરિક છેડછાડ કરતો હોવાનો આક્ષેપ 

ProudOfGujarat

કોવિડ ૧૯ ન્યાયયાત્રા અંતર્ગત ઉમરપાડા તાલુકાના વિવિધ ગામોમાં કોંગ્રેસ પરિવારે મુલાકાત લીધી.

ProudOfGujarat

રાષ્ટ્ર સૃજન અભિયાન ઝાલોદ તાલુકા દ્વારા આજ રોજ વૃક્ષારોપણ તથા જીવદયા નો કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!