Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : ચુડા તાલુકાના દરોદ ગામ ખાતે મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિનુ મોત નિપજ્યું.

Share

સુરેન્દ્રનગરના ચૂડા તાલુકાના દરોદ ગામ ખાતે મોડી રાત્રે દેવી પુજકનુ મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિ ધટના સ્થળે મોત નિપજ્યું હતું. જોકે સરકાર દ્વારા કાચા મકાનો નવુ ચણતર કામ કરી પાકુ બનાવવા માટે કેટલી બધી યોજનાઓ આવતી હોય છે પરંતુ ધણા બધા ગામના ગરીબ પરિવાર સુધી આ યોજનાઓ પહોચતી ન હોય ત્યારે આવા પરિવારોને આવા અકસ્માતોનો શિકાર બનવું પડે છે જો સરકાર દ્વારા આ રાહુલભાઈ રુપાભાઈ દેવીપુજકના પરિવારને સહાય ચૂકવવા માટે દરોદ ગામના સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ઉમરપાડા નસારપુર ગામે રાત્રી ગ્રામસભા યોજાઇ.

ProudOfGujarat

રાજકોટમાં નશા માટે ઉપયોગમાં લેવાતી 23 લાખની કોડીનયુક્ત કફ-સિરપ કબ્જે કરાઇ

ProudOfGujarat

ખેડા જિલ્લો સમગ્ર ગુજરાત રાજ્યકક્ષાની રમતોની સ્પર્ધામાં બીજું સ્થાન પ્રાપ્ત કરી બન્યું સ્ટેટ રનર્સઅપ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!