Proud of Gujarat
INDIAFeaturedGujarat

નર્મદા નદીના પુરના પાણીમાં મગર તણાઇ આવતા ચકચાર, ભરૂચ-અંકલેશ્વર માર્ગ પર દેખાયો મહાકાય મગર.

Share

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ નર્મદા નદી હાલ બંને કાંઠે વહેતી નજરે પડી રહી છે, નર્મદાના પુરના પાણીમાં જ્યાં કેટલાક સ્થળે પશુઓના મોત નિપજ્યા છે તો કેટલાક સ્થળે હવે દીપડા અને મગરો તણાઈ આવ્યાની બાબતો સામે આવી રહી છે.

ભરૂચ, અંકલેશ્વર માર્ગ પર ભૂત મામાની ડેરી પાસે પુરના પાણી વચ્ચે મહાકાય મગર કિનારે નજરે પડતા ત્યાંથી પસાર થતા લોકોના ટોળા એક સમયે સ્થળ પર જામ્યા હતા. અચાનક મહાકાય મગર પાણી પાસે નજરે ચઢતા લોકોમાં સમગ્ર બાબતે ચર્ચાઓએ જોર પકડ્યું હતું.

Advertisement

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

કરજણ તાલુકાના કિયા ગામના પાટિયા પાસેથી વડોદરા રૂરલ એલ.સી.બી પોલીસે છ લાખ ઉપરાંતનો દારૂનો જથ્થો ઝડપી પાડયો.

ProudOfGujarat

વાગરા: ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝમાં રહસ્યમય બ્લાસ્ટ, કંપનીનો ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ? બે કર્મચારીઓ દાઝ્યા, કંપનીનો ટ્રકનું ટાયર ફાટ્યું હોવાનો દાવો!

ProudOfGujarat

ઝઘડીયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના ઉપ સરપંચ તરીકે વિનોદચંદ્ર વસાવા નિમાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!