Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદના સંતરામ મંદિરે દેવ દિવાળીની ઉજવણી કરાઈ.

Share

નડિયાદ સંતરામ મહારાજની પવિત્ર ભૂમિ પર આવેલ સંતરામ મંદિરમાં દેવદિવાળીની ભવ્ય ઉજવણી ૫.પૂ. રામદાસજી મહારાજની નિશ્રામાં કરવામાં આવી છે.

મંગળવારે સંધ્યા ટાંણે મંદિરના પરિસર તથા આગળ સર્કલ સુધી હજારોની સંખ્યામાં દીપમાળાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. અસંખ્ય દીપમાળાઓથી મંદિર સજી ઉઠતાં ભવ્ય નજારો જોવા મળ્યો છે. તો બીજી બાજુ મંદિર પરિસર ‘જય મહારાજ’ના ભક્તોથી ગૂંજી ઊઠ્યું હતું. ૧ લાખ ૨૫ હજારના દીપમાળાઓથી મંદિર સજી ઉઠ્યું છે. જેમાં તેલના, દિવેલના અને મીણના કોડિયાનો ઉપયોગ કરાયો છે. મંદિરમાં ભવ્ય રોશની થતાં સમગ્ર વાતાવરણને સૌ ભાવિક ભક્તોએ આ પળને પોતના મોબાઇલમાં કેપ્ચર કરી હતી.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ઝઘડીયા તાલુકાના રતનપુર નજીક પુલની રેલિંગ સાથે બસ અથડાતા સર્જાયો અકસ્માત.

ProudOfGujarat

વડોદરા : ઉત્તરાયણ પર ઘાયલ પશુઓની સારવાર દત્તક લઈ યુવાનોએ શરૂ કર્યો અનોખો સેવાયજ્ઞ, જાણો શુ છે ખાસ.

ProudOfGujarat

અંકલેશ્વર – ૫૦ વર્ષથી પણ વધુ સમયથી ભરાય છે અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તાર ખાતે અગિયારસનો મેળો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!