Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ-વિરમગામ રેલવે એકશનમાં બ્લોકના પગલે આજે છ ટ્રેનો રદ્દ

Share

છારોડી યાર્ડમાં નોન-ઈન્ટર લોકીંગ કામગીરીના લીધે 2 ફેબ્રુઆરીએ રેલ વ્યવહારને અસરથી છ ટ્રેનો રદ રહેશે. અમદાવાદ રેલવે ડિવિઝનના અમદાવાદ-વિરમગામ સેક્શનમાં આવેલા છારોડી યાર્ડમાં નોન-ઇન્ટર લોકિંગ કામ માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે 2 ફેબ્રુઆરી, 2023 ના રોજ રેલ ટ્રાફિકને અસર થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસી એમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે: રદ કરાયેલી ટ્રેનો: 1) ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 02.02.2023ના રોજ રદ, 2) ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 02.02.2023ના રોજ રદ, 3) ટ્રેન નંબર 19120 વેરાવળ-અમદાવાદ એક્સપ્રેસ 02.02.2023ના રોજ રદ, 4) ટ્રેન નંબર 19119 અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસ 02.02.2023ના રોજ રદ, 5) ટ્રેન નંબર 09459 અમદાવાદ-વિરમગામ સ્પેશિયલ 02.02.2023ના રોજ રદ, 6) ટ્રેન નંબર 09460 વિરમગામ-અમદાવાદ સ્પેશિયલ 02.02.2023 ના રોજ રદ.

Advertisement

Share

Related posts

સંગઠનમા મહિલા નેતૃત્વ કઈ રીતે કરી શકે ? તે અંતર્ગત ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મહિલા હોદ્દેદારોની શિબિર યોજાઇ.

ProudOfGujarat

સિંધી સમાજના બહેનો માટે ફ્રૂટ સરબત બનાવવા માટેની તાલીમ શિબિર

ProudOfGujarat

વિસાવદર માધવ ક્રેડિટ કો-ઓપરેટીવ મંડળી દ્વારા કોરોના વાઈરસ પ્રતિરોધક દવાનું નિશુલ્ક વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!