Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ-વિરમગામ રેલવે એકશનમાં બ્લોકના પગલે આજે છ ટ્રેનો રદ્દ

Share

છારોડી યાર્ડમાં નોન-ઈન્ટર લોકીંગ કામગીરીના લીધે 2 ફેબ્રુઆરીએ રેલ વ્યવહારને અસરથી છ ટ્રેનો રદ રહેશે. અમદાવાદ રેલવે ડિવિઝનના અમદાવાદ-વિરમગામ સેક્શનમાં આવેલા છારોડી યાર્ડમાં નોન-ઇન્ટર લોકિંગ કામ માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે 2 ફેબ્રુઆરી, 2023 ના રોજ રેલ ટ્રાફિકને અસર થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસી એમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે: રદ કરાયેલી ટ્રેનો: 1) ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 02.02.2023ના રોજ રદ, 2) ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 02.02.2023ના રોજ રદ, 3) ટ્રેન નંબર 19120 વેરાવળ-અમદાવાદ એક્સપ્રેસ 02.02.2023ના રોજ રદ, 4) ટ્રેન નંબર 19119 અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસ 02.02.2023ના રોજ રદ, 5) ટ્રેન નંબર 09459 અમદાવાદ-વિરમગામ સ્પેશિયલ 02.02.2023ના રોજ રદ, 6) ટ્રેન નંબર 09460 વિરમગામ-અમદાવાદ સ્પેશિયલ 02.02.2023 ના રોજ રદ.

Advertisement

Share

Related posts

ભરૂચ : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનાં 72 માં સ્થાપના દિનની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

કોરોનાનું વધતું સંક્રમણ: પ્રમુખ સંજય સોની ઉતર્યા મેદાનમાં, ભીડભાડ વાળી જગ્યાએ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું

ProudOfGujarat

ભરૂચ : લોક ડાઉન 4 માં છૂટછાટ બાદ ભરૂચ માટે ચિંતાના સમાચાર સામે આવ્યા એક જ દિવસમાં નોંધાયા ચાર પોઝીટિવ કેસ જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!