Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ : ઝરણી ગામે ખોડિયાર માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.

Share

માંગરોળ તાલુકાના ઝરણી ગામે ખોડીયાર માતાજીનું સામૈયું વાંકલ પેટ્રોલપંપથી નીકળી ઝરણી ગામ સુધી કાઢવામાં આવ્યું હતું. આજરોજ મંદિર ખાતે ધાર્મિક વિધિ તેમજ આરતીનો કાર્યકમ રાખવામાં આવ્યો હતો. ખોડીયાર માતાજી ની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ 3/2/22 ના રોજ રાખવામાં આવી છે. તમામ લોકોને પધારવા આમંત્રણ પાઠવ્યું છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

અમદાવાદ જીલ્લાના વનથળધામ ખાતે શ્રી સદગુરૂ વંદના જન્મ શતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન.

ProudOfGujarat

ભરૂચ-સુવા ગામ ખાતે ગેસ ના બોટલમાં લીકેજ બાદ અચાનક આગ ભભૂકી ઉઠતા એક મહિલા દાજી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડયા..

ProudOfGujarat

રાજપીપળા જીલ્લા જેલમાં વાજતે ગાજતે માતાજીની સ્થાપના કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!