Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ : ઝરણી ગામે ખોડિયાર માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.

Share

માંગરોળ તાલુકાના ઝરણી ગામે ખોડીયાર માતાજીનું સામૈયું વાંકલ પેટ્રોલપંપથી નીકળી ઝરણી ગામ સુધી કાઢવામાં આવ્યું હતું. આજરોજ મંદિર ખાતે ધાર્મિક વિધિ તેમજ આરતીનો કાર્યકમ રાખવામાં આવ્યો હતો. ખોડીયાર માતાજી ની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ 3/2/22 ના રોજ રાખવામાં આવી છે. તમામ લોકોને પધારવા આમંત્રણ પાઠવ્યું છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

રાજપીપળા : લોખંડના સળીયા તથા વાહનચોરીના કુલ-૧૪ ગુના બે શખ્શોની અટકાયત કરતી નર્મદા એલ.સી.બી.પોલીસ

ProudOfGujarat

ઝઘડિયા જી.આઈ.ડી.સી માં આવેલ આરતી કંપની પાસે ગેંગવોરની ઘટનામાં સંડોવાયેલ મુખ્ય સુત્રધાર જૈમીન પટેલ સહીત પાંચ ઈસમોની ધરપકડ

ProudOfGujarat

અંકલેશ્વર શહેર ના ચોક્સી બજાર ખાતે ઇન્કમટેક્સ ના દરોડા થી વેપારીઓ માં ફફડાટ ની લાગણી છવાઈ હતી……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!