Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ : ઝરણી ગામે ખોડિયાર માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.

Share

માંગરોળ તાલુકાના ઝરણી ગામે ખોડીયાર માતાજીનું સામૈયું વાંકલ પેટ્રોલપંપથી નીકળી ઝરણી ગામ સુધી કાઢવામાં આવ્યું હતું. આજરોજ મંદિર ખાતે ધાર્મિક વિધિ તેમજ આરતીનો કાર્યકમ રાખવામાં આવ્યો હતો. ખોડીયાર માતાજી ની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ 3/2/22 ના રોજ રાખવામાં આવી છે. તમામ લોકોને પધારવા આમંત્રણ પાઠવ્યું છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

નર્મદામાં આકાશી ખેતી પર નભતા ખેડૂતોએ મહામુલુ ખાતર બિયારણ લાવી વાવણી કરી દેતા બિયારણ નષ્ટ થવાની ભીતિ.

ProudOfGujarat

બંબુસર ગામે મદ્રસા એ ગુલશને મદીના તરફથી સાલાના ઈનામી જલ્સાનું ભવ્ય આયોજન

ProudOfGujarat

લીંબડી સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીનુ ટેસ્ટીંગ કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!