Proud of Gujarat
FeaturedGujaratINDIA

રમઝાન પર મક્કા મદીના જતી બસ દુર્ઘટનામાં 20 યાત્રાળુઓના મોત, અનેક ઘાયલ

Share

હાલ રમઝાન માસના કારણે મુસ્લિમ ધર્મના ખૂબ જ પવિત્ર સ્થળ એટલે કે મક્કા મદીના કે જ્યાં લાખો યાત્રાળુ જાય છે. ત્યારે યાત્રીઓને પવિત્ર શહેર મક્કા લઇ જઈ રહેલી બસ ગઈકાલે એક પુલ સાથે અથડાઈ હતી. અથડામણના કારણે બસમાં આગ લાગી હતી જેના કારણે 20 જેટલા લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયાના સમાચાર મળી રહ્યા છે. સુત્રો પરથી મળતી માહિતી અનુસાર, અકસ્માતમાં 20 લોકોના મોત થયા છે અને અનેક યાત્રાળુઓ ઈજાગ્રસ્ત થયા છે. બસ દુર્ઘટનામાં સામેલ પીડિત લોકો અલગ-અલગ દેશોના રહેવાસી છે.

Advertisement

Share

Related posts

વિશ્વ પ્રાણી દિવસ નિમિત્તે ભરૂચ વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ભરૂચ : હાંસોટના અલવા ગામ નજીક કારનું શીર્ષાષન, ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પલટી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પંચાયત ખાતે નવા વરાયેલા પ્રમુખ ઉપપ્રમુખ દ્વારા ચેરમેન શ્રી ઓની વરણી માટેની સભામાં કોંગ્રેસના જ સસ્પેન્ડેડ એક સભ્ય દ્વારા હોબાળો મચાવાયો હતો.જેના કારણે એક સમયે સભા ખંડ માં માહોલ ગરમાયો હતો…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!