Proud of Gujarat
FeaturedGujaratINDIA

રમઝાન પર મક્કા મદીના જતી બસ દુર્ઘટનામાં 20 યાત્રાળુઓના મોત, અનેક ઘાયલ

Share

હાલ રમઝાન માસના કારણે મુસ્લિમ ધર્મના ખૂબ જ પવિત્ર સ્થળ એટલે કે મક્કા મદીના કે જ્યાં લાખો યાત્રાળુ જાય છે. ત્યારે યાત્રીઓને પવિત્ર શહેર મક્કા લઇ જઈ રહેલી બસ ગઈકાલે એક પુલ સાથે અથડાઈ હતી. અથડામણના કારણે બસમાં આગ લાગી હતી જેના કારણે 20 જેટલા લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયાના સમાચાર મળી રહ્યા છે. સુત્રો પરથી મળતી માહિતી અનુસાર, અકસ્માતમાં 20 લોકોના મોત થયા છે અને અનેક યાત્રાળુઓ ઈજાગ્રસ્ત થયા છે. બસ દુર્ઘટનામાં સામેલ પીડિત લોકો અલગ-અલગ દેશોના રહેવાસી છે.

Advertisement

Share

Related posts

ભરૂચનાં કોવિડ સ્મશાન ખાતે એક જ અઠવાડિયામાં પોતાના માતા અને પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકે અશ્રુભીની આંખે પિતાને અગ્નિદાહ આપ્યો.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં ઈન્દોર ગામથી વાસણા સુધીનાં રસ્તા પર ચાલતી ઓવરલોડ ટ્રકોથી સ્થાનિકો ત્રાહિમામ…

ProudOfGujarat

ભરૂચના પરદેશી વાડ વિસ્તારમાં મુસ્લિમ મહિલાઓએ CAA અને NRC નો વિરોધ કર્યો .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!