Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના વાંકલ ગામે હનુમાન જનમોત્સ્વના દિવસે તરબૂચમાં હનુમાનજી અને ગણેશજીની પ્રતિકૃતિ દેખાય

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામે સ્ટેશન વિસ્તારમાં રહેતા મૈસુરિયા પરિવારનો ઉપવાસ હોવાથી તરબૂચ ખાવા માટે તેમની ધર્મ પત્ની સ્વાતિ બેને તરબૂચ કાપતા એમને હનુમાનજી અને ગણેશજી બન્ને સાથે તરબૂચમાં દેખાતાં ઘરના તમામ પરિવારે દર્શન કર્યા હતા. દર્શન કરી ધન્યતા અનુભવી હતી. હનુમાનજી અને ગણેશજીની પૂજા અર્ચના કરી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : ગડખોલ ગામે ઝુંપડા તોડી નાંખતા શહેર કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદન આપી રજૂઆત.

ProudOfGujarat

નડિયાદ: માતર તાલુકાના પંચાયતની ભલાડા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા સભ્યો ભાજપમાં જોડાયા.

ProudOfGujarat

ભરૂચ તાલુકા ના સામલોદ ગામ ખાતે પતંગ ચગાવતો યુવાન ધાબા ઉપર થી પટકાતા ગંભીર રીતે ઘાયલ થયો હતો..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!