Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના વાંકલ ગામે હનુમાન જનમોત્સ્વના દિવસે તરબૂચમાં હનુમાનજી અને ગણેશજીની પ્રતિકૃતિ દેખાય

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામે સ્ટેશન વિસ્તારમાં રહેતા મૈસુરિયા પરિવારનો ઉપવાસ હોવાથી તરબૂચ ખાવા માટે તેમની ધર્મ પત્ની સ્વાતિ બેને તરબૂચ કાપતા એમને હનુમાનજી અને ગણેશજી બન્ને સાથે તરબૂચમાં દેખાતાં ઘરના તમામ પરિવારે દર્શન કર્યા હતા. દર્શન કરી ધન્યતા અનુભવી હતી. હનુમાનજી અને ગણેશજીની પૂજા અર્ચના કરી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાના રાણીપુર ગામની સિમ માંથી વિદેશી દારૂ ઝડપી પાડતી LCB પોલીસ …

ProudOfGujarat

નડીયાદ જિલ્લામાં કોવિડ વેક્સિનેશનનો પ્રિકોશન ડોઝ આપવાનો આજથી પ્રારંભ.

ProudOfGujarat

ગાંધીનગરનાં પુન્દ્રાસણ ગામનાં ખેતરમાં જુગાર રમતા 7 પૈકી 3 ઇસમોની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!