Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના વાંકલ ગામે હનુમાન જનમોત્સ્વના દિવસે તરબૂચમાં હનુમાનજી અને ગણેશજીની પ્રતિકૃતિ દેખાય

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામે સ્ટેશન વિસ્તારમાં રહેતા મૈસુરિયા પરિવારનો ઉપવાસ હોવાથી તરબૂચ ખાવા માટે તેમની ધર્મ પત્ની સ્વાતિ બેને તરબૂચ કાપતા એમને હનુમાનજી અને ગણેશજી બન્ને સાથે તરબૂચમાં દેખાતાં ઘરના તમામ પરિવારે દર્શન કર્યા હતા. દર્શન કરી ધન્યતા અનુભવી હતી. હનુમાનજી અને ગણેશજીની પૂજા અર્ચના કરી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી દ્વારા ધારીખેડામાં શેરડી પીલાણનો પ્રારંભ કરાયો.

ProudOfGujarat

મોબાઈલ સ્નેચિંગ કરતાં બે શખ્સને ઝડપી પાડતી અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસ.

ProudOfGujarat

ડાકોરમાં ફાગણી પુનમના મેળાનું સુચારૂં આયોજન અંગે વહીવટીતંત્રની બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!