Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત પાલિકાના આરોગ્ય વિભાગે અલગ અલગ વિસ્તારમાં પનીરનાં વેપારીઓના ત્યાં દરોડા પાડયા

Share

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા એક મહિનામાં અલગ અલગ ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. આજે અલગ અલગ પનીર વિક્રેતાઓના ત્યાં દરોડા પાડીને તપાસ શરૂ કરવામાં આવી છે.

સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા અલગ અલગ ઝોનમાં જઈને 18 જેટલી ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરમાં ઘી અને પનીરનું વેચાણ ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. ત્યારે ઘણી ડેરીઓની અંદર અને મીઠાઈની દુકાનોમાં અખાદ્ય પનીરનું વેચાણ થવાની પણ શક્યતા રહેલી છે. જેને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ દુકાનોમાં જઈને પનીરના સેમ્પલ લેવાનું શરૂ કરાયું છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ ખાતે અત્યાધુનિક એડવાન્સ 4D નિદાન મશિનનું ઉદ્ધાટન…

ProudOfGujarat

હાંસોટ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વિવિધ પ્રકારની માંગણીઓ સાથે સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવા તાલુકા પંચાયત કચેરીના પટાંગણમાં તાલુકાના શિક્ષકો દ્વારા ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજી મામલતદાર શ્રી હાંસોટને આવેદન પત્ર આપ્યું.

ProudOfGujarat

સ્વછતાની ગુલબંગો વચ્ચે ગંદકીમાં સબડતું અંકલેશ્વર નગર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!