Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત પાલિકાના આરોગ્ય વિભાગે અલગ અલગ વિસ્તારમાં પનીરનાં વેપારીઓના ત્યાં દરોડા પાડયા

Share

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા એક મહિનામાં અલગ અલગ ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. આજે અલગ અલગ પનીર વિક્રેતાઓના ત્યાં દરોડા પાડીને તપાસ શરૂ કરવામાં આવી છે.

સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા અલગ અલગ ઝોનમાં જઈને 18 જેટલી ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરમાં ઘી અને પનીરનું વેચાણ ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. ત્યારે ઘણી ડેરીઓની અંદર અને મીઠાઈની દુકાનોમાં અખાદ્ય પનીરનું વેચાણ થવાની પણ શક્યતા રહેલી છે. જેને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ દુકાનોમાં જઈને પનીરના સેમ્પલ લેવાનું શરૂ કરાયું છે.

Advertisement

Share

Related posts

અમદાવાદના ગોમતીપુરમાં કાકાનો દીકરો જ વ્યાજખોર નીકળ્યો, રકમ ચૂકવી દીધા પછી પણ 11.54 લાખની માંગણી

ProudOfGujarat

ભરૂચના રેલ્વે બ્રિજની અંકલેશ્વર તરફથી એક વ્યક્તિનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર

ProudOfGujarat

હરીપ્રસાદ સ્વામીજીના નશ્વર દેહને 7 નદીનાં જળથી સ્નાન કરાવાશે : અંત્યેષ્ટિમાં 8 વૃક્ષનાં લાકડાં વપરાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!