Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર ખાતે યુવા ભાજપ દ્વારા રકત શિબિર..

Share

ગુજરાત યુવા ભાજપ દ્વારા સુભાષચંદ્ર બોઝ ની 121 મી જન્મ જ્યંતી નિમિતે સમગ્ર ર ગુજરાત માં રક્તદાન શિબીર નુ આયોજન કરવામાં આવ્યુ હતું.જેમાં ભાજપા ના યુવા કાર્યકર્તાઓ અને રક્ત દાતાઓ દ્વારા ઉત્સાહ ભેર રક્ત દાન કરવામાં આવ્યું હતું.

 

Advertisement

ગુજરાતના તમામ શહેરોમાં રવિવારે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમા અંકલેશ્વર ખાતે 121 યુનિટ રક્તદાન એકત્ર કરાયુ હતું. અંકલેશ્વર શહેર, તાલુકા, તેમજ નોટીફાઈડ અને હાંસોટ તાલુકા યુવા મોરચા દ્વારા આયોજન કરવામાં આવેલ રક્તદાન શિબિરમાં વિશેષ ઉપસ્થિત રહેલા રાજ્યકક્ષા ના મંત્રી ઈશ્વરસિંહ પટેલે દેશના વિકાસ અર્થે યુવાધને આગળ આવી દેશને ગતિશીલ બનાવવામા સિંહ ફાળો આપ્યો છે તેમ જણાવ્યું હતું


Share

Related posts

સી.બી.પટેલ આર્ટ્સ કોલેજ, નડીઆદના અર્થશાસ્ત્ર વિભાગના ઉપક્રમે વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે ” વકતૃત્વ સ્પર્ધા” યોજાઈ.

ProudOfGujarat

ગોધરા જિલ્લા પંચાયતમાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ : કોંગ્રેસનાં આગેવાનો વિરોધ પ્રદર્શન કરે એ પૂર્વે જ પોલીસે અટકાયત કરી

ProudOfGujarat
error: Content is protected !!