Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ ખાતે કોમી એખલાસ ભર્યા વાતવરણમાં ઈદે મિલાદ અને ગણેશ વિસર્જન યોજાયું

Share

આપણે કોઈ વ્યક્તિ, વર્ગ કે સમુદાયથી ઉપર ઉઠીને સૌ પ્રથમ એક ભારતીય છીએ. તે વાતને સાર્થક કરતાં આજ રોજ ઇદેમિલાદ તહેવાર અનુસંધાને પાલેજ ટાઉન વિસ્તારમાં નીકળેલ જૂલુસનું પાલેજ ગામના હિન્દુ આગેવાનો દ્વારા પુષ્પો તથા ફૂલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવેલ.

તે જ રીતે ગણપતિ વિસર્જન અનુસંધાને નીકળેલ શોભાયાત્રાને મુસ્લિમ સમુદાયના આગેવાનો દ્વારા પુષ્પો તથા ફૂલહારથી સ્વાગત કરી બન્ને સમુદાયો દ્વારા કોમી એકતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચના આસીસ્ટન્ટ પ્રોફેસર ડો. નિલેશકુમાર ધનેશ્વર પી.એચ.ડી. થયાં.

ProudOfGujarat

ચોટીલા – રાજકોટ નેશનલ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં બે વ્યકિતના ઘટના સ્થળે મોત.

ProudOfGujarat

શહેરા તાલુકાના કવાલી ગામે આંતરીક રસ્તા બનાવાની ગ્રામજનોની લોકમાંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!