Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ ખાતે કોમી એખલાસ ભર્યા વાતવરણમાં ઈદે મિલાદ અને ગણેશ વિસર્જન યોજાયું

Share

આપણે કોઈ વ્યક્તિ, વર્ગ કે સમુદાયથી ઉપર ઉઠીને સૌ પ્રથમ એક ભારતીય છીએ. તે વાતને સાર્થક કરતાં આજ રોજ ઇદેમિલાદ તહેવાર અનુસંધાને પાલેજ ટાઉન વિસ્તારમાં નીકળેલ જૂલુસનું પાલેજ ગામના હિન્દુ આગેવાનો દ્વારા પુષ્પો તથા ફૂલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવેલ.

તે જ રીતે ગણપતિ વિસર્જન અનુસંધાને નીકળેલ શોભાયાત્રાને મુસ્લિમ સમુદાયના આગેવાનો દ્વારા પુષ્પો તથા ફૂલહારથી સ્વાગત કરી બન્ને સમુદાયો દ્વારા કોમી એકતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

Advertisement

Share

Related posts

પાલેજ વિસ્તારમાં ઉકળાટ વચ્ચે બે દિવસમાં હળવા વરસાદની શરૂઆત થઈ.

ProudOfGujarat

ભરૂચમાં પોલીસની ખોટી ઓળખાણ આપી છેતરપીંડી આચારનારી ગેંગ ઝડપાઈ

ProudOfGujarat

ભરૂચ ના લિંકરોડ પર આવેલ એક સોસાયટી ના મકાન માં આગ લાગતા દોડધામ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!