Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નગરપાલિકાની આગેવાનીમાં વોર્ડમાં ચુંટાયેલા સભ્યોના શ્રમદાન થકી ધાર્મિક સ્થળોની સફાઈ હાથ ધરાઇ

Share

રાજ્યમાં ચાલી રહેલા વિવિધ સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમોને આગામી વધુ બે મહિના સુધી એટલે કે તા.૧૫ ઓક્ટોબર થી ૧૬ ડિસેમ્બર-૨૦૨૩ સુધી લંબાવવામાં આવ્યુ છે.

સ્વચ્છતા હી સેવા અભિયાન સાથે જોડી સમગ્ર ગુજરાતને સ્વચ્છ- સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા સ્વચ્છતા હી સેવા અભિયાન સફળ થઈ રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે આજરોજ ભરૂચ નગરપાલિકા દ્વારા નગરમાં આવેલા ધાર્મિક સ્થળોની સાફ-સફાઇની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચુંટાયેલા સભ્યોએ પણ શ્રમદાન કરી પોતાની ફરજ નિભાવી હતી.

સ્વચ્છતા અભિયાનમાં ચીફ ઓફીસર, ચુંટાયેલા ,સભ્યો, નગરપાલિકાના કર્મચારીઓ મળીને સાફ-સફાઇની કામગીરી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં ડમ્પર સાથે મોપેડ અથડાતા ભયંકર અકસ્માત – એકનો કરુણ મૃત્યુ, એક ઈજાગ્રસ્ત

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં વાલિયા ૨ લોકેશન 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા પ્રામાણિકતાનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવેલ છે…

ProudOfGujarat

અંકલેશ્વર- મોટરસાયકલ અને ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત, અકસ્માતમાં બાઇક સવારનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!