Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંકલેશ્વરની જી.આઈ.એલ કોલોનીના બંધ મકાનમાં ચોરી: રૂ! ૭૬,૪૦૦ના સોના-ચાંદીના ઘરેણાની ચોરી થી ચકચાર

Share

અંકલેશ્વર જી.આઈ.ડી.સી વિસ્તારમાં આવેલ જી.આઈ.એલ કોલોનીનાં બંધ મકાનને નિશાન બનાવી રૂ! પોણા લાખ ઉપરાંતના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ગયા હતા.

અંકલેશ્વર જી.આઈ.ડી.સી કોલોનીમાં રહેતા નરેશભાઈ જાદવ પોતાના પરિવાર સાથે સાંજના ૭ વાગ્યાની સુમારે બહાર ગયા હતા. જ્યાંથી રાત્રીના અગિયારના સુમારે પરત આવતા મકાનનું તાળું તૂટેલું હોવાનું માલુમ પડ્યું હતું. અને ચોરીની આશંકાથી ઘરમાં જી તપાસ હાથ ધરતા ઘરમાંથી રૂ!. ૭૬,૪૦૦ના સોના ચાંદીના દાગીનાની ચોરી થઇ હોવાનું માલુમ પડતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેના પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.

Advertisement

(યોગી પટેલ)


Share

Related posts

ગોધરા : રાજીવ ગાંધીની પુણ્યતીથી નિમિત્તે કોંગ્રેસે પુષ્પાજંલી અર્પણ કરી.

ProudOfGujarat

સુરત પોલીસ કમિશનરે એક જાહેરનામાથી લગ્ન સમારંભ કે અંતિમવિધિમાં ૫૦ થી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ ફરમાવ્યો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ત્રણ અલગ અલગ જુગારધામ પર પોલીસના દરોડા, 15 ઈસમો ઝડપાયા લાખોનો મુદ્દામાલ કબ્જે

ProudOfGujarat
error: Content is protected !!