Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

31મી ઓક્ટોબરે સુરેન્દ્રનગરમાં યોજાનાર ખેડૂત મહાપંચાયત અંગેની માહિતી આપવા ભરૂચમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

Share

આમ આદમી પાર્ટી દ્વારા તારીખ 31મી ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે સુરેન્દ્રનગરના સુદામડા ગામ ખાતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હાજરી આપશે ત્યારે આ અંગેની માહિતી આપવા ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આપના પ્રમુખ પિયુષ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકારની ખેડૂત વિરોધી નીતિઓના આક્ષેપ સાથે આ ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ, કપાસ ડ્યુટી રદ કરવામાં આવી, એપીએમસીમાં ખેડૂતોને લૂંટવામાં આવે છે સહિતના અનેક મુદ્દાઓ ઉઠાવવામાં આવશે.

 

Advertisement

 


Share

Related posts

રાજપીપળા : જીતનગર ખાતે એન.સી.સી નાં 600 કેડેડસને ટ્રાફિક નિયમન રોડ સેફ્ટી અંગે માર્ગદર્શન અપાયું

ProudOfGujarat

અયોધ્યામાં ઘડાયું હતું સિદ્ધુ મુસેવાલાની હત્યાનું કાવતરું, પાકિસ્તાનથી મંગાવાયું હતું હથિયાર

ProudOfGujarat

તલાટી કમ મંત્રી ઐયુબભાઈ મિર્ઝાનો માંગરોલ TDO ની ઉપસ્થિતમાં નિવૃત્તિ વિદાય સન્માન યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!