Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ તાલુકાના આંબાવાડી ગામે વન વિભાગે ગોઠવેલ પાંજરામાં કપિરાજ પાંજરે પુરાયા

Share

વાંકલ :: માંગરોળ તાલુકાના આંબાવાડી ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી વાનરનો ત્રાસ બહુ વધી ગયો હતો. જેથી ગુસ્તાદ ભાઈ પારડીવાળાએ વાંકલ વિભાગને લેખિત અરજી કરીને વાનર ના ત્રાસથી ત્રાસી ગયા હતા. તેઓ પાસે થી જાણવા મુજબ છેલ્લા કેટલાક દિવસોથી વાનર લેડીઝ પાછળ દોડીને પકડવા માટે આવતો હતો. ઘરમાં ઘુસી રાંધેલો ખોરાક ખાઈ જતો હતો. ઘરની વસ્તુઓ ઘરની તેમજ બારીઓના કાચ તોડી નાખતો હતો. જેથી ગુસ્તાદ ભાઈ એ વન વિભાગને હિરેન પટેલ ને લેખિત અને મૌખિક રજુઆત કરતાં વનવિભાગે તેમના ત્યાં પાંજરું ગોઠવતા ફ્રૂટ ખાવાનીલ્હાયમાં વાનર પાંજરે પુરાયો છે. વાનરને ઝંખવાવ રેસ્ક્યુ સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો છે. વન વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ ના પાલેજ નજીક આવેલ વરેડિયા ગામ પાસે પૂરપાટ ઝડપી જતી એક કર રેલીંગ તોડી ભૂખી ખાડી માં ખાબકતા બે લોકો ના ઘટના સ્થળ પર કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા

ProudOfGujarat

ઝધડીયાના રાણીપુરા ગામમાં બે કપીરાજનાં આતંકથી ગામમાં ભય ઊભો થયો છે.

ProudOfGujarat

ભરૂચ : ઝાડેશ્વરની K.G.M સ્કૂલ ખાતે જયેશભાઈ અંબાલાલભાઈ પટેલ ઉર્ફે (કાકા) ની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે પ્રાર્થના સભા અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!