Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ તાલુકાના આંબાવાડી ગામે વન વિભાગે ગોઠવેલ પાંજરામાં કપિરાજ પાંજરે પુરાયા

Share

વાંકલ :: માંગરોળ તાલુકાના આંબાવાડી ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી વાનરનો ત્રાસ બહુ વધી ગયો હતો. જેથી ગુસ્તાદ ભાઈ પારડીવાળાએ વાંકલ વિભાગને લેખિત અરજી કરીને વાનર ના ત્રાસથી ત્રાસી ગયા હતા. તેઓ પાસે થી જાણવા મુજબ છેલ્લા કેટલાક દિવસોથી વાનર લેડીઝ પાછળ દોડીને પકડવા માટે આવતો હતો. ઘરમાં ઘુસી રાંધેલો ખોરાક ખાઈ જતો હતો. ઘરની વસ્તુઓ ઘરની તેમજ બારીઓના કાચ તોડી નાખતો હતો. જેથી ગુસ્તાદ ભાઈ એ વન વિભાગને હિરેન પટેલ ને લેખિત અને મૌખિક રજુઆત કરતાં વનવિભાગે તેમના ત્યાં પાંજરું ગોઠવતા ફ્રૂટ ખાવાનીલ્હાયમાં વાનર પાંજરે પુરાયો છે. વાનરને ઝંખવાવ રેસ્ક્યુ સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો છે. વન વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ-રતન તળાવ માં કાચબાનું મોત થતા સ્થાનિકોમાં તંત્ર સામે રોષ ભભૂક્યો-અંતિમ યાત્રા કાઢી કર્યું વિરોધ પ્રદર્શન…..

ProudOfGujarat

CISF માં પસંદગી પામેલ યુવતીનું સન્માન કરાયું.

ProudOfGujarat

માંગરોળ જૈન સંઘમાં આજે પદ્મ ભૂષણ રાષ્ટ્રીય સંત જૈન આચાર્ય શ્રી રત્ન સુંદર સુરી મહારાજ સાહેબની પાવન પધરામણી થઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!