Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

-ભરૂચ ના વાગરા ખાતે ના તળાવ માથી 25 વર્ષીય યુવાન ની લાશ મળી આવતા ભારે ખળભળાટ મચ્યો હતો……

Share

ભરૂચ જિલ્લાના વાગરા ગામ ખાતે આવેલા તળાવ માં કેટલાક લોકોની નજર પડતા સ્થાનિકો એ તળાવ પાસે જઈ જોતા તળાવ ના કિનારે એક અજાણ્યા પુરુસ ની લાશ તરતી જોવા મળી હતી. આ તરતી લાશ ને જોઈ સ્થાનિકો એ પોલીસ ને ફોન કરી ઘટના અંગે ની જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે પોહોંચી ને લાશ ને બહાર કાઢી તપાસ હાથ ધરી હતી..
પોલીસ એ તપાસ કરતા જાણવા મળિયું હતું કે આ લાશ વાગરાના  અને હાલ અટાલી માં રહેતા કમલેશ રાજુભાઇ રાઠોડ ઉંમર વર્ષ 25 ના ઓની હોવાનું માલુમ પડ્યું હતું.વાગરા પોલીસે લાશનો કબ્જો મેળવી વાગરા સીએસી હોસ્પિટલ એ મોકલી મોત નું કારણ જાણવાની તજવીજ હાથ ધરી હતી..

Share

Related posts

નડિયાદ : લકઝરી બસમાંથી પિસ્તોલ સાથે એક ઇસમને ઝડપી પાડતી સેવાલિયા પોલીસ.

ProudOfGujarat

નડીયાદ અમદાવાદી દરવાજા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ગાંજાનો વેચાણ કરતો ઇસમ ઝડપાયો

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ નોરીશ મેડિસિન કંપનીની બહાર કર્મચારીઓનો ઉગ્ર વિરોધ.

ProudOfGujarat
error: Content is protected !!