Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઉમરપાડામાં યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

Share

વાંકલ: ઉમરપાડા તાલુકાના ઉમરગોટ ગામના કદવાલી ફળિયામાં રહેતા નિલેશભાઈ મધુકરભાઈ વસાવા (ઉ.વ. ૩૬)એ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી અનુસાર, ધાણાવડ ગામની સીમમાં કરમસીંગ વસાવાના ખેતરમાં આવેલી ઝૂંપડીમાં નિલેશભાઈએ પોતાના મફ્લર વડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું.

Advertisement

આ બનાવ અંગે મૃતકના પિતા મધુકર ઉત્તમભાઈ વસાવાએ ઉમરપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઘટનાની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનાને લઈને વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.


Share

Related posts

રસ્તા પર ટામેટા જ ટામેટા – ભરૂચ નર્મદા ચોકડી પર આઈસર ટેમ્પો અને કન્ટેનર વચ્ચે અકસ્માત

ProudOfGujarat

ભરૂચ:લગ્નની લાલચ આપી યુવતી સાથે શરીર સુખ માંડ્યા બાદ યુવકે લગ્નની ના પાડતા નોંધાઈ પોલીસ ફરિયાદ…

ProudOfGujarat

ભરૂચનાં વ્હાલુ ગામનાં ખેતરમાંથી 6 લાખની કિંમતનાં 28 કિલોમીટર એલ્યુમિનિયમ તાર (વાયરો) ની ચોરી, ૩ થી વધુ સામે તાલુકા પોલીસે ગુનો નોંધ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!