Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઉમરપાડામાં યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

Share

વાંકલ: ઉમરપાડા તાલુકાના ઉમરગોટ ગામના કદવાલી ફળિયામાં રહેતા નિલેશભાઈ મધુકરભાઈ વસાવા (ઉ.વ. ૩૬)એ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી અનુસાર, ધાણાવડ ગામની સીમમાં કરમસીંગ વસાવાના ખેતરમાં આવેલી ઝૂંપડીમાં નિલેશભાઈએ પોતાના મફ્લર વડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું.

Advertisement

આ બનાવ અંગે મૃતકના પિતા મધુકર ઉત્તમભાઈ વસાવાએ ઉમરપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઘટનાની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનાને લઈને વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.


Share

Related posts

પ્રોટેક્શન ગાર્ડ ઉપર હુમલા ના બનાવ માં ભરૂચ બહુચરાજી મંદિર ના મહંત જયકર મહારાજ ની બી ડિવિઝન પોલીસે અટકાયત કરી હતી

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં નેશનલ હાઇવે સહિત રાજ્ય ધોરીમાર્ગ પર અકસ્માતોની વણથંભી પરંપરા યથાવત

ProudOfGujarat

દેવમોગરામાં પાંડોરી માતાજીનાં દર્શન, પૂજા-અર્ચના કરવા ઉમટયુ માનવ મહેરામણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!