Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ભરૂચ નગરના જરજરિત મકાનો અંગે કાર્યવાહી ક્યારે …??? નોટીસ આપી સંતોષ માંડતી નગરપાલિકા

Share

ભરૂચ નગરમાં ૨૦૦ કરતા વધુ જરજરીત મકાનો આવેલા છે. દર વર્ષે જરજરિત મકાનો અંગે નગરપાલિકા ધ્વારા માત્ર નોટીસો ફટકારી સંતોષ માનવામાં આવે છે. મોટા ભાગના જરજરિત  માકોનો નાં માલિક ભરૂચની બાહર વસે છે. તે સાથે કેટલાક એવા મકાનો પણ છે જે મકાનમાં રહેતા ભાડુઆત અને માલિક વચ્ચે મકાન ખાલી કરવા બાબતે ઝગડા ચાલી રહ્યા છે. મકાન માલિક પોતાના મકાનને રીપેર કરાવતા નથી. કંટાળીને ભાડુઆત મકાન ખાલી કરીદે તેવી ઈચ્છા મકાન માલિકો રાખી રાહ્યા છે. હાલ તુરંત તો કોઠી રોડ વિસ્તારનાં એક મકાનની દીવાલ પડી ગઈ હતી. સદભાગ્ય તા.૨૫-૦૩-૨૦૧૮ નાં રોજ રવિવાર હોવાથી અને રાત્રીના સમયે આ ઘટના હોવાથી કોઈ જાનહાની કે કોઈ ને ઈજા પહોંચી ન હતી.સમયસર ફાઈરબ્રીગેડ નાં જવાનોએ પોતાની કામગીરી કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ દૂધધારા ડેરીની ચુંટણીમાં મતદારોના મતનો મોલ ૩ લાખ બોલાયાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન

ProudOfGujarat

ઝઘડીયા GIDC મા કન્સ્ટ્રક્સનનું કામ કરવું હોય તો રૂપિયા પાંચલાખની માંગણી કરાઈ નહીં તો જાનથી મારી નાખવાની ધમકી… ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો.

ProudOfGujarat

ભરૂચ ખાતે જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણીના આયોજનને અપાયેલો આખરી ઓપ : રીહર્સલ યોજાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!