Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ભરૂચ નગરના જરજરિત મકાનો અંગે કાર્યવાહી ક્યારે …??? નોટીસ આપી સંતોષ માંડતી નગરપાલિકા

Share

ભરૂચ નગરમાં ૨૦૦ કરતા વધુ જરજરીત મકાનો આવેલા છે. દર વર્ષે જરજરિત મકાનો અંગે નગરપાલિકા ધ્વારા માત્ર નોટીસો ફટકારી સંતોષ માનવામાં આવે છે. મોટા ભાગના જરજરિત  માકોનો નાં માલિક ભરૂચની બાહર વસે છે. તે સાથે કેટલાક એવા મકાનો પણ છે જે મકાનમાં રહેતા ભાડુઆત અને માલિક વચ્ચે મકાન ખાલી કરવા બાબતે ઝગડા ચાલી રહ્યા છે. મકાન માલિક પોતાના મકાનને રીપેર કરાવતા નથી. કંટાળીને ભાડુઆત મકાન ખાલી કરીદે તેવી ઈચ્છા મકાન માલિકો રાખી રાહ્યા છે. હાલ તુરંત તો કોઠી રોડ વિસ્તારનાં એક મકાનની દીવાલ પડી ગઈ હતી. સદભાગ્ય તા.૨૫-૦૩-૨૦૧૮ નાં રોજ રવિવાર હોવાથી અને રાત્રીના સમયે આ ઘટના હોવાથી કોઈ જાનહાની કે કોઈ ને ઈજા પહોંચી ન હતી.સમયસર ફાઈરબ્રીગેડ નાં જવાનોએ પોતાની કામગીરી કરી હતી.

Advertisement

Share

Related posts

શ્રીજી મહોત્સવના આયોજકો માટે મહત્વની માહિતી ક્યાં કેટલા ફુટની શ્રીજી ની પ્રતીમાનું વિસર્જન કરી શકાશે જાણો…

ProudOfGujarat

કચ્છ-ભુજમાં 1 મહિના સુધી રહેશે પાણીકાપ-પાઈપલાઈનમાં સમારકામના કારણે પાણીકાપ કરાશે..

ProudOfGujarat

અરવલ્લીનાં મોડાસા તાલુકામાં OPS લાગુ કરવાની ઉગ્ર માંગ સાથે ગાંધી જ્યંતિના દિવસે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે દર્શાવ્યો વિરોધ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!