Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ભરૂચ નગરના જરજરિત મકાનો અંગે કાર્યવાહી ક્યારે …??? નોટીસ આપી સંતોષ માંડતી નગરપાલિકા

Share

ભરૂચ નગરમાં ૨૦૦ કરતા વધુ જરજરીત મકાનો આવેલા છે. દર વર્ષે જરજરિત મકાનો અંગે નગરપાલિકા ધ્વારા માત્ર નોટીસો ફટકારી સંતોષ માનવામાં આવે છે. મોટા ભાગના જરજરિત  માકોનો નાં માલિક ભરૂચની બાહર વસે છે. તે સાથે કેટલાક એવા મકાનો પણ છે જે મકાનમાં રહેતા ભાડુઆત અને માલિક વચ્ચે મકાન ખાલી કરવા બાબતે ઝગડા ચાલી રહ્યા છે. મકાન માલિક પોતાના મકાનને રીપેર કરાવતા નથી. કંટાળીને ભાડુઆત મકાન ખાલી કરીદે તેવી ઈચ્છા મકાન માલિકો રાખી રાહ્યા છે. હાલ તુરંત તો કોઠી રોડ વિસ્તારનાં એક મકાનની દીવાલ પડી ગઈ હતી. સદભાગ્ય તા.૨૫-૦૩-૨૦૧૮ નાં રોજ રવિવાર હોવાથી અને રાત્રીના સમયે આ ઘટના હોવાથી કોઈ જાનહાની કે કોઈ ને ઈજા પહોંચી ન હતી.સમયસર ફાઈરબ્રીગેડ નાં જવાનોએ પોતાની કામગીરી કરી હતી.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લો ધો-10માં 60.69% પરિણામ સાથે રાજ્યમાં 26માં ક્રમે:A1 ગ્રેડમાં 5 વિદ્યાર્થીઓ.

ProudOfGujarat

વડોદરા : નેશનલ હાઇવે નંબર ૪૮ પર આવેલા કરજણ તાલુકાનાં બામણગામ પાસે કારમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.

ProudOfGujarat

ભરૂચ : ઠંડીની વધઘટનાં પગલે ભરૂચ જીલ્લામાં રોગચાળો વકર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!