Proud of Gujarat
GujaratFeaturedINDIA

છોટાઉદેપુર-પાવીજેતપુરના સુસ્કાલ ગામે ઓરસંગ નદીમાં ડૂબી જવાથી 50 વર્ષીય વ્યક્તિનું મોત…

Share

સંખેડા-છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકા સુષ્કાલ ગામના ભારતભાઇ રાઠવા (ઉ.વ.50) નાઓ ઓરસંગ નદીમાં લાકડા લેવા ગયા ત્યારે નદીમાં તેઓ ડૂબી ગયા હતાં. ઓરસંગમાં ડૂબી જતા સુષ્કાલ પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ ઘટના બાદ જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાએ ટ્વીટ કરીને જાહેર જનતાને વહીવટી તંત્ર તરફથી નદી કે તળાવમાંથી પસાર કરવાનું ટાળવા, સ્નાન કરવા નદીમાં નહિ ઉતરવા કે કોઈ તણાઈ આવતી વસ્તુ લેવા નદીમાં નહી ઉતરવા સૂચના આપી છે.

Advertisement

Share

Related posts

નડિયાદ : કપડવંજના રેલીયા ચેકપોસ્ટ પાસે રથયાત્રાની ચેકીંગ દરમ્યાન ૪.૯૨ લાખનો દારૂ ઝડપાયો

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ચૂંટણી-૨૦૨૬: મતદાનના ૪૮ કલાક પહેલા પ્રચાર અને રાજકીય SMS પર પ્રતિબંધ

ProudOfGujarat

અંકલેશ્વરના સરફૂદિન ગામમાં દબાણ હટાવા કામગીરી હાથ ધરાઈ: અમદાવાદ મુંબઈ વચ્ચેના ગુડ્ઝ ટ્રેન વ્યવહાર માટેની જમીન સંપાદિત થયેલ છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!