Proud of Gujarat
GujaratFeaturedINDIA

છોટાઉદેપુર-પાવીજેતપુરના સુસ્કાલ ગામે ઓરસંગ નદીમાં ડૂબી જવાથી 50 વર્ષીય વ્યક્તિનું મોત…

Share

સંખેડા-છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકા સુષ્કાલ ગામના ભારતભાઇ રાઠવા (ઉ.વ.50) નાઓ ઓરસંગ નદીમાં લાકડા લેવા ગયા ત્યારે નદીમાં તેઓ ડૂબી ગયા હતાં. ઓરસંગમાં ડૂબી જતા સુષ્કાલ પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ ઘટના બાદ જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાએ ટ્વીટ કરીને જાહેર જનતાને વહીવટી તંત્ર તરફથી નદી કે તળાવમાંથી પસાર કરવાનું ટાળવા, સ્નાન કરવા નદીમાં નહિ ઉતરવા કે કોઈ તણાઈ આવતી વસ્તુ લેવા નદીમાં નહી ઉતરવા સૂચના આપી છે.

Advertisement

Share

Related posts

પાલેજ – આમોદ માર્ગ પર આઇસર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવારનું કરૂણ મોત નિપજયું.

ProudOfGujarat

માંગરોળ : બદલી થયેલા શિક્ષકોને છુટા કરવા પ્રાથમિક શિક્ષણ નિયામકને રજૂઆત કરાઈ.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં કોરોના સંક્રમણના વધતા કેસોથી જનતામાં ફફડાટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!