Proud of Gujarat
FeaturedGujaratINDIA

ચાર પરગણા વણકર સમાજ હિતરક્ષક સમિતી દ્વારા સમુહલગ્ન સભારંભ કાલોલ ખાતે યોજાયો

Share

વિજયસિંહ સોલંકી, કાલોલ

પંચમહાલના કાલોલ ખાતે સમુહલગ્ન સંભારંભનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડી પરિવારજનો વડીલોના આર્શિવાદ લીધા હતા.

Advertisement

પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જિલ્લામાં લગ્નસરાની મોસમ ચાલી રહી છે.એક તો હવે પરિવારમાં લગ્નો થઇ રહ્યા છે.પણ હવે સમુહલગ્નોની પર એક પરંપરા સમાજમા પ્રસ્થાપિત થઇ રહી છે.
વધતી જતી મોંધવારી સામે આજકાલ લગ્ન પ્રંસગો ખર્ચાળ થઈ રહ્યા છે.ત્યારે સામાજિક સંસ્થાઓ આવા ખર્ચાળ લગ્નોની સામે સમુહલગ્નોનુ આયોજન કરવામા આવી રહ્યુ છે.
એક તો સમૂહ લગ્નને કારણે ખર્ચાઓ ઓછા થાય છે.અને સામાજિક એકતાની ભાવના વિકસે છે,સમાજ એક બને છે. પંચમહાલ જિલ્લાના કાલોલ ખાતે સમૂહ લગ્ન સંભારંભનૂ
આયોજન કરવામાં આવ્યુ હતું જેમા નવ દંપતિઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.
ચાર પરગણા વણકર સમાજ હિત રક્ષક સમિતિ દ્વારા આયોજિત કાલોલ ખાતે ચોથો સમૂહ લગ્ન મહોત્સવનુ આયોજન કરવામા આવ્યું હતું.નવદંપતીઓને પરિવાર સહિત સમાજના અગ્રણીઓએ લગ્નજીવન સુખમય રહે તેવા ભાવભીના આર્શિવાદ આપ્યા હતા


Share

Related posts

“રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસે રાજ્યકક્ષાની ઉજવણી દરમ્યાન ભરૂચના સુજની વણાટકામ સાથે સંકળાયેલા મુજક્કીર સુજનીવાલાને પારિતોષિક એનાયત કરાયું

ProudOfGujarat

ભરૂચ : નર્મદા ચોકડી નજીક CNG પંપ પર ગેસ રીફીલિંગ દરમિયાન કારમાં બ્લાસ્ટ.

ProudOfGujarat

ભરૂચનાં પૂર્વ ધારાસભ્ય અને સમાજસેવી મહંમદભાઈ ફાંસીવાલા ના નિધન અંગે રાજ્યસભા સાંસદ અહમદભાઇ પટેલે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. અને શોકસંદેશ પાઠવ્યો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!