Proud of Gujarat
FeaturedGujaratINDIA

શહેરા મામલતદાર જી.એમ.વણઝારા વયનિવૃત થતા વિદાય સભારંભ યોજાયો

Share

વિજયસિંહ સોલંકી,શહેરા

શહેરા તાલુકાના મામલતદાર જી.એમ.વણઝારા વય નિવૃત થતા તેમનો સસ્તા અનાજની દુકાનના સંચાલકો દ્વારા તેમનો વિદાય સભારંભ રાખવામા આવ્યો હતો.
શહેરા તાલુકાના મામલતદાર કચેરીના મામલતદાર ૩૧ એપ્રિલના દિવસે વય નિવૃત થયા હતા. પોતાની મામલતદારી વહીવટી કામગીરીને કારણે લોકોમા સારી એવી લાગણી પણ પ્રાપ્ત કરી હતી. શહેરા તાલુકાના સસ્તા અનાજની દુકાનોના દુકાનદાર દારો દ્વારા મામલતદાર કચેરી શહેરા ખાતે તેમનો વિદાય સંભારભ કાર્યક્રમ રાખવામા આવ્યો હતો જેમા મામલતદાર કચેરીના વિવિધ શાખાના સ્ટાફ સહીત સસ્તા અનાજની દુકાનના સંચાલકો દ્વારા વિદાય અપાઈ હતી તેમના કાર્યકાળની વહીવટી કામગીરીને પણ બિરદાવી હતી.ત્યારે મામલતદાર જી.એમ.વણઝારાએ પ્રેમ અને લાગણી દર્શાવવા બદલ આભાર માન્યો હતો

Advertisement

Share

Related posts

2017 में पूरी हुई सलमान की ३०० करोड़ की हैट्रिक

ProudOfGujarat

અંકલેશ્વર : શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ સંચાલિત જે બી મોદી કેન્સર સેન્ટરમાં દર્દીઓની સંખ્યા ૩૦૦ એ પહોંચતા કેક કાપી દર્દીઓનો ઉત્સાહ વધાર્યો.

ProudOfGujarat

ઉમરપાડા ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારીનો વિરોધ ધરણા સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!