Proud of Gujarat
FeaturedGujaratINDIA

શહેરા મામલતદાર જી.એમ.વણઝારા વયનિવૃત થતા વિદાય સભારંભ યોજાયો

Share

વિજયસિંહ સોલંકી,શહેરા

શહેરા તાલુકાના મામલતદાર જી.એમ.વણઝારા વય નિવૃત થતા તેમનો સસ્તા અનાજની દુકાનના સંચાલકો દ્વારા તેમનો વિદાય સભારંભ રાખવામા આવ્યો હતો.
શહેરા તાલુકાના મામલતદાર કચેરીના મામલતદાર ૩૧ એપ્રિલના દિવસે વય નિવૃત થયા હતા. પોતાની મામલતદારી વહીવટી કામગીરીને કારણે લોકોમા સારી એવી લાગણી પણ પ્રાપ્ત કરી હતી. શહેરા તાલુકાના સસ્તા અનાજની દુકાનોના દુકાનદાર દારો દ્વારા મામલતદાર કચેરી શહેરા ખાતે તેમનો વિદાય સંભારભ કાર્યક્રમ રાખવામા આવ્યો હતો જેમા મામલતદાર કચેરીના વિવિધ શાખાના સ્ટાફ સહીત સસ્તા અનાજની દુકાનના સંચાલકો દ્વારા વિદાય અપાઈ હતી તેમના કાર્યકાળની વહીવટી કામગીરીને પણ બિરદાવી હતી.ત્યારે મામલતદાર જી.એમ.વણઝારાએ પ્રેમ અને લાગણી દર્શાવવા બદલ આભાર માન્યો હતો

Advertisement

Share

Related posts

ભરૂચ : રિલિફ ટોકીઝ સામે લૂંટ કરનાર ત્રણ ઇસમોને ઝડપી પાડતી એ ડિવિઝન પોલીસ…

ProudOfGujarat

વિરમગામમાં સૃષ્ટીના સર્જનહાર ભગવાન વિશ્વકર્માના ભવ્ય મંદિરનું નિર્માણ કરાશે

ProudOfGujarat

ભરૂચ : નબીપુર રેલવે સ્ટેશન પર અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!