Proud of Gujarat
FeaturedGujaratINDIA

શહેરા મામલતદાર જી.એમ.વણઝારા વયનિવૃત થતા વિદાય સભારંભ યોજાયો

Share

વિજયસિંહ સોલંકી,શહેરા

શહેરા તાલુકાના મામલતદાર જી.એમ.વણઝારા વય નિવૃત થતા તેમનો સસ્તા અનાજની દુકાનના સંચાલકો દ્વારા તેમનો વિદાય સભારંભ રાખવામા આવ્યો હતો.
શહેરા તાલુકાના મામલતદાર કચેરીના મામલતદાર ૩૧ એપ્રિલના દિવસે વય નિવૃત થયા હતા. પોતાની મામલતદારી વહીવટી કામગીરીને કારણે લોકોમા સારી એવી લાગણી પણ પ્રાપ્ત કરી હતી. શહેરા તાલુકાના સસ્તા અનાજની દુકાનોના દુકાનદાર દારો દ્વારા મામલતદાર કચેરી શહેરા ખાતે તેમનો વિદાય સંભારભ કાર્યક્રમ રાખવામા આવ્યો હતો જેમા મામલતદાર કચેરીના વિવિધ શાખાના સ્ટાફ સહીત સસ્તા અનાજની દુકાનના સંચાલકો દ્વારા વિદાય અપાઈ હતી તેમના કાર્યકાળની વહીવટી કામગીરીને પણ બિરદાવી હતી.ત્યારે મામલતદાર જી.એમ.વણઝારાએ પ્રેમ અને લાગણી દર્શાવવા બદલ આભાર માન્યો હતો

Advertisement

Share

Related posts

શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ ખાતે પ્રોફેસર અરુણસિંહ સોલંકી ના અધ્યક્ષ સ્થાને રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

ProudOfGujarat

અંકલેશ્વર નગર પાલિકાની સરકારી સી.પી.સી. મ્યું.ડીપેન્સરી ખાતે પી એમ કરાવા લાવેલા ડેડ બોડી એમના પરિવાર જનો ને આપવાની કલાકોની હેરાનગતિ .

ProudOfGujarat

ઝઘડિયા બેઠક પર ચુંટણીને લઇને છોટુભાઇ વસાવા પરિવારમાં સર્જાયેલ વિવાદનો અંત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!